Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં આ જગ્યાઓ પર રાખવી વાંસળી, મળશે આ 5 ફાયદા

Webdunia
શુક્રવાર, 7 એપ્રિલ 2017 (13:58 IST)
ભગવાન કૃષ્ણને પ્રિય છે વાંસળી. કહેવાય છે કે ભગવાન કૃષ્ણ તેને હમેશા તેમની સાથે રાખતા હતા. વાંસળીથી ઘરનો વાસ્તુદોષ પણ દૂર હોય છે. તેનાથી ઘરમાં ધનનો આગમન વધે છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે. વાસ્તુ મુજબ માનીએ તો તેને જો ઘરમાં યોગ્ય જગ્યા પર રખાય યો ઘરમાં ક્યારે પણ ધનની કમી નહી હોય છે. આજે અમે તમને જણાવી રહ્યા છે વાંસળીના એવા જ ઉપાયો વિશે.... 
- ઘરના મુખ્ય બારણાની પાસે પીળી રંગની વાંસળી મૂકવી જોઈએ. કહેવાય છે કે તેનાથી પરિવારના લોકોને વ્યાપાર, નોકરીમાં લાભ હોય છે. 
 
- જો પરિવારના સભ્યોના બનતા કામ બગડી જાય તો ઘરમાં હમેશા મોરપંખ લાગેલી વાંસળી રાખવી જોઈએ. તેનાથી જે પણ અટકાયેલું કામ છે એ બની જશે. 
 
- ઘરમાં બાળકો અને ખાસ કરીને વાંચતા બાળકોના રૂમમાં સફેદ રંગની વાંસળી રાખવી જોઈએ. 
 
- પતિ-પત્નીના રૂમમાં લીલા રંગની વાંસળી છુપાવીને રાખવી જોઈએ. કહેવાય છે કે તેનાથી પતિ-પત્નીમાં પ્રેમ વધે છે. 

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

આગળનો લેખ
Show comments