Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu tips - તમારા ઘરમાંથી બહાર કરો આ વસ્તુઓ નહી તો લાગશે દોષ

Webdunia
શુક્રવાર, 4 મે 2018 (08:24 IST)
મોટાભાગે નવુ ઘર બનાવ્યા પછી લોકો તેની પરિક્રમા કરે છે. પણ કેટલાક લોકો થોડા સમય પછી પરેશાનીઓને કારણે આ પરિક્રમા બંધ કરી દે છે. પણ આવુ વચ્ચે કરવુ વાસ્તુના હિસાબથી દોષ ઉત્પન્ન કરનારુ માનવામાં આવે છે. 
 
તમારા ઘરનુ વાસ્તુ ફક્ત એક પરિક્રમાને રોકવાથી જ ખરાબ નથી થતુ પણ કેટલાક બીજા પણ કારણ છે જે તમારા ઘરના વાસ્તુને દોષમાં ફેરવી નાખે છે.  તેથી સમય રહેતા તેને જાણી લેવા યોગ્ય છે. નહી તો આગળ ચાલીને તમારા પરિવાર માટે કલહ-કલેષનું કારણ બની શકે છે. 
 
- ક્યારેય પણ બેડરૂમમાં કોઈ ભારે ઘડિયાળ ગ્લાસ કે અન્ય વસ્તુઓ ન મુકશો 
- ક્યારેય પણ સીઢી નીચે જૂની કે ખંડીત મૂર્તિયો ન મુકશો. જો એવુ છે તો તેને આજે જ ઘરમાંથી હટાવી દો.. આ ઉપરાંત સીઢી નીચ એબેસીને પણ કોઈ પણ કાર્ય ન કરો. 
- મુખ્ય પ્રવેશ દ્વાર તરફ પગ કરીને ન સુવો. કારણ કે આ લક્ષ્મીના આવવાનો રસ્તો માનવામાં આવે છે અને આવુ કરવાથી લક્ષ્મીનુ અપમાન થાય છે. 
- સ્વર્ગવાસી લોકોના ફોટાને ઉત્તર દિશામાંથી હટાવી દેવા જોઈએ. તેને હંમેશા દક્ષિણ દિશામાં જ લગાવવા જોઈએ. 
- ઘરમાં પડેલી બંધ ઘડિયાળ પણ ઘરમાં ન મુકવી જોઈએ. કારણ કે તેનાથી તમારા ઘરનો ઉત્તમ સમય પણ થંભી જાય છે. 

સંબંધિત સમાચાર

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ઘરમાંથી 13 લાખનો હાથ ફેરો કર્યો

અમદાવાદથી દીવ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, કાર સીધી જ દુકાનમાં ઘૂસી ગઈ એકનું મોત

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

આગળનો લેખ
Show comments