Dharma Sangrah

Vastu tips - તમારા ઘરમાંથી બહાર કરો આ વસ્તુઓ નહી તો લાગશે દોષ

Webdunia
શુક્રવાર, 4 મે 2018 (08:24 IST)
મોટાભાગે નવુ ઘર બનાવ્યા પછી લોકો તેની પરિક્રમા કરે છે. પણ કેટલાક લોકો થોડા સમય પછી પરેશાનીઓને કારણે આ પરિક્રમા બંધ કરી દે છે. પણ આવુ વચ્ચે કરવુ વાસ્તુના હિસાબથી દોષ ઉત્પન્ન કરનારુ માનવામાં આવે છે. 
 
તમારા ઘરનુ વાસ્તુ ફક્ત એક પરિક્રમાને રોકવાથી જ ખરાબ નથી થતુ પણ કેટલાક બીજા પણ કારણ છે જે તમારા ઘરના વાસ્તુને દોષમાં ફેરવી નાખે છે.  તેથી સમય રહેતા તેને જાણી લેવા યોગ્ય છે. નહી તો આગળ ચાલીને તમારા પરિવાર માટે કલહ-કલેષનું કારણ બની શકે છે. 
 
- ક્યારેય પણ બેડરૂમમાં કોઈ ભારે ઘડિયાળ ગ્લાસ કે અન્ય વસ્તુઓ ન મુકશો 
- ક્યારેય પણ સીઢી નીચે જૂની કે ખંડીત મૂર્તિયો ન મુકશો. જો એવુ છે તો તેને આજે જ ઘરમાંથી હટાવી દો.. આ ઉપરાંત સીઢી નીચ એબેસીને પણ કોઈ પણ કાર્ય ન કરો. 
- મુખ્ય પ્રવેશ દ્વાર તરફ પગ કરીને ન સુવો. કારણ કે આ લક્ષ્મીના આવવાનો રસ્તો માનવામાં આવે છે અને આવુ કરવાથી લક્ષ્મીનુ અપમાન થાય છે. 
- સ્વર્ગવાસી લોકોના ફોટાને ઉત્તર દિશામાંથી હટાવી દેવા જોઈએ. તેને હંમેશા દક્ષિણ દિશામાં જ લગાવવા જોઈએ. 
- ઘરમાં પડેલી બંધ ઘડિયાળ પણ ઘરમાં ન મુકવી જોઈએ. કારણ કે તેનાથી તમારા ઘરનો ઉત્તમ સમય પણ થંભી જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Viral Video- દીકરીએ તેના પિતાને કહ્યું કે તેનો એક બોયફ્રેન્ડ છે અને તે 11 વર્ષથી રિલેશનશિપમાં છે. પછી પિતાએ જે કહ્યું તે વાયરલ થઈ ગયું છે. જુઓ વીડિયો.

Lionel Messi - લિયોનેલ મેસ્સી વનતારાની ખાસ સફર પર, પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથેના અવિસ્મરણીય અનુભવ

PM Modi- પીએમ મોદીને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન મળ્યું

Luthra Brothers- લુથરા બંધુઓને થાઇલેન્ડથી ભારત પ્રત્યાર્પણ; ગોવા પોલીસે 25 મૃત્યુ માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા

Weather Updates- 13 રાજ્યોમાં ધુમ્મસ અને તીવ્ર ઠંડીની ચેતવણી, તમારા વિસ્તારમાં હવામાનની સ્થિતિ જાણો

આગળનો લેખ
Show comments