Webdunia - Bharat's app for daily news and videos

Install App

VASTU: ઓશીંકા નીચે આ 4 વસ્તુઓ મૂકવાથી, દૂર થશે પરેશાનીઓ

Webdunia
બુધવાર, 26 સપ્ટેમ્બર 2018 (17:22 IST)
બધાના જીવનમાં પરેશાનીઓનો આવું જવું લાગ્યું રહે છે પણ કહેવાય છે કે જો જીવનમાં સમસ્યાઓનો ઉકેલ પણ છે. જ્યોતિષ અને વાસ્તુના કેટલાક ઉપાય અજમાવીને તમે ઘણી પરેશાનીઓનો ઉકેલ કરી શકો છો. 
રાત્રે સૂતા સમયે તમારા ઓશીંકા નીચે લાલ ચંદન મૂકવા જોઈએ. કહેવાય છે કે તેનાથે નકારાત્મ ઉર્જા તમારા આસ-પાસ નહી આવે છે અને ઘરમાં સુખ સમૃદ્દિ બની રહે છે. 
 
જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો આ વાતનો ખાસ ધ્યાન રાખવું કે તમારા ઓશીંકા નીચે સોના કે ચાંદીથી બનેલી કોઈ વસ્તુ જરૂર રાખો. કહેવાય છે કે તે જીવનમાં ખુશહાળી લાવે છે અને કાર્યમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. 
જીવનમાં જો ભાગ્ય સાથ નહી આપી રહ્યા હોય તો હમેશા ઓશીંકા નીચે સિલ્વર મેટલથી બનેલી માછલીઓ મૂકો. તેનાથી તમારી સાથે બધું સકારાત્મક થવા લાગશે. 
 
ઘરને નકારાતમક ઉર્જાથી બચાવા માટે બેડ નીચે લોખંડના વાસણમાં પાણી ભરીને મૂકવા જોઈએ. તેનાથી ઘરની નકારાત્મકતા બહાર હાલી જાય છે અને ઘરમાં 
 
ખુશીઓ જ ખુશીક આવી જશે. ઘરમાં જો  નકારાત્મક ઉર્જા વધી રહી હોય તો તમાર ઘરમાં અઠવાડિયામાં બે વાર મીઠાના પાણીનો પોતું કરવું. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments