Webdunia - Bharat's app for daily news and videos

Install App

VASTU: ઓશીંકા નીચે આ 4 વસ્તુઓ મૂકવાથી, દૂર થશે પરેશાનીઓ

Webdunia
બુધવાર, 26 સપ્ટેમ્બર 2018 (17:22 IST)
બધાના જીવનમાં પરેશાનીઓનો આવું જવું લાગ્યું રહે છે પણ કહેવાય છે કે જો જીવનમાં સમસ્યાઓનો ઉકેલ પણ છે. જ્યોતિષ અને વાસ્તુના કેટલાક ઉપાય અજમાવીને તમે ઘણી પરેશાનીઓનો ઉકેલ કરી શકો છો. 
રાત્રે સૂતા સમયે તમારા ઓશીંકા નીચે લાલ ચંદન મૂકવા જોઈએ. કહેવાય છે કે તેનાથે નકારાત્મ ઉર્જા તમારા આસ-પાસ નહી આવે છે અને ઘરમાં સુખ સમૃદ્દિ બની રહે છે. 
 
જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો આ વાતનો ખાસ ધ્યાન રાખવું કે તમારા ઓશીંકા નીચે સોના કે ચાંદીથી બનેલી કોઈ વસ્તુ જરૂર રાખો. કહેવાય છે કે તે જીવનમાં ખુશહાળી લાવે છે અને કાર્યમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. 
જીવનમાં જો ભાગ્ય સાથ નહી આપી રહ્યા હોય તો હમેશા ઓશીંકા નીચે સિલ્વર મેટલથી બનેલી માછલીઓ મૂકો. તેનાથી તમારી સાથે બધું સકારાત્મક થવા લાગશે. 
 
ઘરને નકારાતમક ઉર્જાથી બચાવા માટે બેડ નીચે લોખંડના વાસણમાં પાણી ભરીને મૂકવા જોઈએ. તેનાથી ઘરની નકારાત્મકતા બહાર હાલી જાય છે અને ઘરમાં 
 
ખુશીઓ જ ખુશીક આવી જશે. ઘરમાં જો  નકારાત્મક ઉર્જા વધી રહી હોય તો તમાર ઘરમાં અઠવાડિયામાં બે વાર મીઠાના પાણીનો પોતું કરવું. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

1 માર્ચનું રાશિફળ - માર્ચ મહિનાનો પહેલો દિવસ આ 4 રાશીઓ માટે રહેશે ખાસ

Monthly Horoscope March 2025: માર્ચ મહિનામાં આ રાશિઓના નક્ષત્રો તેમના શિખર પર રહેશે, સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો, જાણો સંપૂર્ણ માસિક રાશિફળ

28 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન થવાની આશા

27 ફેબ્રુઆરી જાણો રાશિફળમાંં આજે આત્મવિશ્વાસ ઘટશે. ગુસ્સાથી બચો

26 ફેબ્રુઆરીનુ રાશિફળ - આજે આ 4 રાશિ પર થશે કૃપા, બસ કરો આ ઉપાય

આગળનો લેખ
Show comments