Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરવા ચોથ : વ્રતની આ 6 ખાસ વાતો, ઘરમાં લાવે છે ગુડલક

Webdunia
રવિવાર, 24 ઑક્ટોબર 2021 (16:33 IST)
વ્રત અને પૂજાથી સંકળાયેલી આ 6 સરળ વાતો ઘર-પરિવારમાં લાવે છે ગુડલક 
 
વ્રત શરૂ કરતા પહેલા ખાતા ભોજનને સરગી કહે છે. ધ્યાન રાખો સરગી ખાતા સમયે દક્ષિણ પૂર્વ દિશાની તરફ મોઢું કરીને બેસો. આવું કરવાથી પૉઝીટિવ એનર્જી મળે છે , જે ઘર-પરિવાર માટે ગુડલક લાવે છે. 
વ્રતની કથા સાંભળ્યા પછી તમારા પતિ સાથે દક્ષિણ પશ્ચિમ દિશામાં સમય પસાર કરો. આવું કરવાથી તમારા અને તમારા પતિના સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ વધશે. 
 
વ્રત પૂરા કરતા સમયે જ્યારે ચંદ્ર્માને જળ અર્પિત કરો તો કોશિશ કરો કે તમારી દિશા ઉત્તર-પશ્ચિમ હોય. આવું કરવાથી તમને ચંદ્રમાની કૃપા મળશે અને ઘર-પરિવારમાં ગુડલક વધશે. 

 
ધ્યાન રાખો કે પૂજા કરતા સમયે અને કથા સાંભળતા સમયે તમારું મૉઢું ઉત્તર પૂર્વ કે પૂર્વ દિશાની તરફ હોય્ એવું હોવાથી પૂજા અને વ્રતના ફળ જરૂર મળે છે. 
કોશિશ કરો કે જે રૂમમાં બાથરૂમ હોય, એ રૂમમાં પૂજા સ્થાન ન બનાવો. હોઈ શકે તો કરવા ચૌથની પૂજા માટે ઘરના મંદિર કે હૉલના પ્રયોગ કરો. 
 
કોશિશ કરો કે બપોરનો સમય તમારા પરિવાર અને મિત્રો સાથે પસાર કરો. આ  સમય દક્ષિણ-પૂર્વ દિશામાં પસાર કરવું સૌથી સારું ગણાય છે. 
 
 
 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments