Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાવરણી(ઝાડૂ) દ્વારા સુખ સમૃદ્ધિ મેળવવાના સરળ ટોટકા

દરિદ્રતા દૂર કરવાના સરળ ઉપાય

Webdunia
જ્યોતિષ વાસ્તુ અને પૌરાણિક માન્યતાઓ મુજબ સાવરણી ફક્ત આપણા ઘરની ગંદકી જ દૂર નથી કરતી પણ જીવનમાં આવી રહેલ દરિદ્રતાને પણ ઘરની બહાર કાઢવાનુ કાર્ય કરે છે. સાવરણી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. 

પૌરાણિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે જે ઘરમાં સાવરણીનું અપમાન થાય છે ત્યા ધનનું નુકશાન થાય છે. કારણ કે સાવરણીમાં ધનની દેવી મહાલક્ષ્મીનો વાસ માનવામાં આવે છે.


આગળ જાણો સાવરણી દ્વારા સુખ સમૃદ્ધિ મેળવવાના ટોટકા :


P.R
આ વાત ક ાય મ ધ્યાન રાખવા જેવી છે કે સાવરણીને ક્યારેય ઘરની બહાર કે અગાસી પર ન મુકવી જોઈએ. આવુ કરવુ અશુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે આવુ કરવાથી ઘરમાં ચોરીની ઘટના થવાનો ભય રહે છે.

- સાવરણીને કાયમ સંતાડીને રાખવી જોઈએ. સાવરણીને એવા સ્થાન પર મુકવી જોઈએ જ્યાથી તે ઘરના કે બહારના સભ્યોને દેખાય નહી.


 
- ગાયને કે અન્ય કોઈ જાનવરને સાવરણી મારીને ન ભગાડવા જોઈએ.

- તમારા સારા દિવસ ક્યારેય ખતમ ન થાય એ માટે આપણે ભૂલથી પણ ઝાડુને પગ ન લગાવવો કે લાત ન મારવી જોઈએ. આવુ કરવાથી મા લક્ષ્મી નારાજ થઈને આપણા ઘરેથી જતી રહે છે.

- જો  ઘરના લોકો કોઈ વિશેષ કામ માટે ઘરની બહાર નીકળ્યા હોય તો તેમના ગયા પછી ઘરમાંથી ઝાડૂ ન લગાવવી જજોઈએ. આ ખૂબ મોટો અપશુકન કહેવાય છે. આવુ કરવાથી બહાર ગયેલ વ્યક્તિને પોતાના કાર્યમાં સફળતા મળતી નથી

જો ઉપરોક્ત વાતોને ધ્યાનમાં રાખીને આપણે સાવરણીને આદર સત્કારથી મુકીશુ તો આપણા ઘરમાં ક્યારેય ધન સંપત્તિમાં કમી નહી આવે.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments