Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોમવારે છે શિવ સાથે શક્તિના મિલનની રાત દુર્ભાગ્યને સૌભગ્યમાં ફેરવો

Webdunia
મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (00:40 IST)
મહાશિવરાત્રિ ભગવાન શંકરના લગ્ન ઉત્સવના રૂપમાં ગણાય છે. શાસ્ત્રોમાં આ રાત શિવ સાથે શક્તિના મિલનની રાત પણ કહેવાય છે. એટલે આ રાત્રે પૌરૂષથી પ્રકૃતિના મિલનની રાત પણ કહેવાય છે. આ રાત્રે આપણે  કઈક ખાસ  ઉપાય કરીને ભગવાન શંકરને ખુશ કરીને આપણું  ભાગ્ય ઉજ્જવળ કરી શકીએ છીએ.  
રાશિ મુજબ આ ઉપાય કરીને તમે તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવી શકો છો. 
 
મેષ- સંતાન સુખ માટે શિવલિંગ પર લાલ કનેરના ફૂલ ચઢાવો. 
 
વૃષભ- ગૃહ કલેશથી મુક્તિ મેળવવા શિવાલયમાં નારિયળના તેલનો  દીપક કરો. 
 
મિથુન- વિવાદથી મુક્તિ માટે શિવલિંગ પર સાકરથી  અભિષેક કરો. 
 
કર્ક -ધનમાં સફળતા માટે શિવલિંગ પર ધતૂરાના ફૂલ ચઢાવો. 
 
સિંહ- મેટલ ટેશનથી મુક્તિ માટે નારિયેળમાં લાલ દોરો  બાંધી શિવલિંગ પર ચઢાવો. 
 
કન્યા- આર્થિક  હાનિથી બચવા માતે શિવલિંગ પર પીપળના પાન ચઢાવો. 
 
તુલા- ધન પ્રાપ્તિ માટે શિવલિંગ પર શેરડીના રસથી અભિષેક કરો. 
 
વૃશ્ચિક - પ્રમોશન માટે શિવલિંગ પર બિલ્વ પત્ર ચઢાવો. 
 
ધનુ- સૌભાગ્ય માટે શિવલિંગ પર પીળા કનેરના ફૂલ ચઢાવો. 
 
મકર- દુર્ભાગ્યથી બચવા માટે શમીપત્ર મિક્સ જળથી શિવલિંગનો  અભિષેક કરો. 
 
કુંભ- સુખી દાંપત્ય માટે તલના તેલથી શિવલિંગનો  અભિષેક કરો. 
 
મીન- શત્રુઓથી મુક્તિ મેળવવા માટે કેસર મિક્સ જળથી શિવલિંગનો  અભિષેક કરો. 
 

ગુજરાતની પ્રી-પેઈડ સ્માર્ટ મીટરની યોજનાને હાઇકોર્ટમાં પડકારાઈ

પાટણમાં ચાની લારી ચલાવનારને ઈન્કમટેક્સ વિભાગની 49 કરોડની નોટિસ મળી

Gujarat Temperature - ગુજરાતના 12 જિલ્લામાં હીટવેવની આગાહી, અમદાવાદમાં આજે રેડ એલર્ટ જાહેર

પ્રચંડ ગરમી ઝાડાઊલટી, ટાઇફોઇડ રોગચાળા વકર્યો

ISISના ચારેય આતંકીઓ સ્યુસાઇડ બોમ્બર બનવા તૈયાર હતાઃ DGP વિકાસ સહાય

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

આગળનો લેખ
Show comments