Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips: ઘરની પૂર્વ દિશામાં બિલકુલ પણ ન મુકશો આ વસ્તુ, નહી તો આખો પરિવાર થઈ જશે પાયમાલ

Webdunia
સોમવાર, 24 એપ્રિલ 2023 (12:49 IST)
Vastu Tips - વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે જાણીશુ પૂર્વ દિશા સાથે જોડાયેલ કેટલીક વાતો. પૂર્વ દિશામાં વાયુ તત્વનો નિવાસ માનવામાં આવે છે. વાયુ તત્વની ઉર્જા જીવનમાં તાજગી, આનંદ અને ખુશીઓ લાવનારી હોય છે.  તેથી પૂર્વ દિશામાં જો કોઈ પ્રકારની વાસ્તુ સંબંધી સમસ્યા હોય તો તેની અસર ઘરના સભ્યો અને સ્વભાવ પર પડે છે. 
 
ઘરની પૂર્વ દિશામાં ભારે સામાન ન મુકવો જોઈએ અને જો મુકો તો પણ તેની ગણતરી વધુ ન હોવી જોઈએ. નહી તો  તેનાથી પૂર્વ દિશામાં દબાવ વધે છે. આ દિશામાં હંમેશા એવી વ્યવસ્થા કરવી  જોઈએ કે હવાનો સંચાર ઘરની અંદર બન્યો રહે. સાથે જ આ દિશામાં કોઈપણ પ્રકારનો ભંગાર ન મુકો. સાફ સફાઈનુ પુરુ ધ્યાન રાખો અને પૂર્વ દિશામાં ઓછામાં ઓછી એક બારી જરૂર હોવી જોઈએ. 
 
આ દિશા અગ્નિ તત્વ સાથે સંબંધિત છે. આ દિશાના સ્વામી ઇન્દ્ર છે. આ દિશા સૂવા માટે અને અભ્યાસ માટે શુભ રહે છે. ઘરમાં આ દિશામાં એક બારી હોવી જોઇએ. જેથી સૂર્યના કિરણોનો ઘરમાં પ્રવેશ થાય. સૂર્યના કિરણોથી ઘરમાં પોઝિટિવિટી બની રહે છે.

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments