rashifal-2026

દક્ષિણાવર્તી શંખ ઘરમાં મુકવાથી થતા ફાયદા

Webdunia
શનિવાર, 9 માર્ચ 2019 (14:47 IST)
દક્ષિણાવર્તી શંખનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ છે. વિધિ વિધાનથી પૂજન કરી તેને ઘરમાં સ્થાપિત કરવાથી જે લાભ થાય છે જેનુ જ્ઞાન તમને કદાચ જ હોય. દક્ષિણાવર્તી શંખ જો વિધિપૂર્વક ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો ઘરમાં ધનની કમી ક્યારેય નહી આવે. હા કદાચ તમને જાણ નહી હોય પણ દક્ષિણવાર્તી શંખને જો શુદ્ધિકરણની યોગ્ય વિધિથી ઘરમાં મુકવામાં આવે તો ધનની ક્યારેય કમી નહી રહે. શુદ્ધિકરણ વગર મુકવામાં આવેલ દક્ષિણાવર્તી શંખ પોતાના પ્રભાવોમાં નિષ્ક્રિય રહે છે
/span>

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Happy New Year Quotes 2026: આ દિલને સ્પર્શી લેનારા મેસેજ અને શાયરી દ્વારા મિત્રો અને સંબંધીઓને કહો હેપી ન્યુ ઈયર 2026

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Nimesulide Ban: હવે નહી મળે 100 mg વાળી આ પેન કિલર, તાવ અને દુ:ખાવાની આ દવાઓ પર સરકારે લગાવ્યો બેન

Gold Silver Price Today: નવા વર્ષ પહેલા સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો

આઠ મૃત્યુ પછી વહીવટીતંત્ર જાગી ગયું, 2,700 ઘરોમાં 1,200 થી વધુ બીમાર લોકો

આગળનો લેખ
Show comments