rashifal-2026

પ્યાર અને પૈસા માટે અજમાવો બેડરૂમના 7 વાસ્તુ ટીપ્સ

Webdunia
મંગળવાર, 1 મે 2018 (01:36 IST)
વાસ્તુ વિજ્ઞાન મુજબ તમારા ઘર ખાસ કરીને તમારા બેડરૂમ વાસ્તુ દોષથી મુક્ત થયું હોય તો ઘણી મુશ્કેલીઓ પરેશાની ખત્મ થઈ જાય છે. ખાસ રીતે પતિ પત્નીના વચ્ચે પ્યારની કમી અને પૈસાને લઈને પરિવારમાં થતી નાના-મોટા વિવાદોના સામનો નહી કરવા પડે છે. આથી તમારી લાઈફને રોમાંટિક અને ખુશહાલ બનાવા માટે બેડરૂમમાં વાસ્તુની આ વાતોના જરૂર ધ્યાન રાખવું જોઈએ. 
ચાઈનીજ વાસ્તુ વિજ્ઞાન મુજબ બેડરૂમમાં મેનડરિન બતકની મૂર્તિ કે તસ્વીર રાખવી જોઈએ. આ પ્રેમ અને ખુશીના પ્રતીક પક્ષી ગણાય છે.  આ પરતિ-પત્નીના વચ્ચે સંબંધને મજબૂત બનાવે છે. જેમના લગ્નમાં મુશ્કેલી આવી રહી હોય તે પણ એમના બેડરૂમમાં આ રાખે તો લાભ મળે છે. ધ્યાન રાખવા જોઈ કે આ પંખી હમેશા જોડામાં હોય છે. એકલા રાખવાથી નુકશાન થાય છે. 
ફેંગશુઈમાં આ પણ કહે છે કે જો શકય હોય તો બેડરૂમમાં અરીસા નહી લગાવા જોઈએ. બેડરૂમમાં અરીસાના રિફ્લેક્શન બેડ પર થવાથી સ્વાસ્થય પર વિપરીત અસર પડે છે. આથી પતિ કે પત્નીમાં થી કોઈ એકની તબીયત હમેશા ખરાબ રહે છે. આથી સંબંધોમાં દૂરી વધવા લાગે છે અને જીવનમાં પ્યારની કમી થવા લાગે છે. 
 

વાસ્તુ વિજ્ઞાન મુજબ પરિણીત લોકોને બેડરૂમમાં એક ગાદલા અને બેડના ઉપયોગ કરવું જોઈએ. બેડ બેડશીટ અને ગાદલા જુદા-જુદા થવું પણ સંબંધોમાં દૂરી વધારે છે. 
બેડ નીચે કે જે બેડ પર તમે સૂતા છો એના બક્સામાં કોઈ પણ ઈલેક્ટ્રોનિક વસ્તુ કે ભંગાર નહી રાખવા જોઈએ. આ સંબંધોને ખરાબ કરવાની સાથેઆર્થિક સમસ્યાઓને પણ વધારે છે. આથી પતિ પત્ની વચ્ચે ધન સંબંધી વિષયોને લઈને મન મુટાવ થઈ શકે છે. 
 
ઘણા લોકો બેડરૂમના ડેકોરેશન માટે છોડ વગેરે લગાવે છે. જ્યારે વાસ્તુ વિજ્ઞાન મુજબ શયનકક્ષમાં છોડ નહી લગાવા જોઈએ. આથી સ્વાસ્થય અને ધનના નુકશાન થાય છે. આપસી રિશ્તોમાં ઉતાર-ચઢાવ રહે છે. 
બેડરૂમમાં રોશનીની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે રોશની બેદ પર સીધી ના પડે. પ્રકાશ હમેશા જમણી તરફથી આવા જોઈએ. બેડ સામેની દીવાર પર રાધા કૃષ્ણ ના પ્રેમ પ્રતીક કોઈ પણ ફોટા લગાવા જોઈએ. 
વાસ્તુ વિજ્ઞાન  મુજબ બેડરૂમમાં પાણીના ફુવારો અને પાણી વાલી પેંટિંગ નહી હોવા જોઈ. આથી સંબંધોમાં ઉતરા ચઢવ રહે છે. અને સ્વાસ્થય અને ધન માટ એપ્ણ આ યોગ્ય નહી થાય. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

બાળક ટ્રેનમાં છૂટી ગયો, માતા બાળક માટે ટ્રેનથી બે વાર પડી અને પછી...

ભારત પાસે કેટલા દિવસનો ક્રૂડ ઓઇલ ભંડાર છે? જો ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લંબાય તો શું થશે?

યુદ્ધ વચ્ચે પીએમ મોદી ફોન પર વાત કરી, પહેલા બહેરીનના રાજા સાથે અને પછી સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે વાત કરી છે.

ભૂકંપનાં આંચકાથી ઘ્રુજી ઈરાન ની ધરતી, રીક્ટર માપદંડ પર તીવ્રતા 4.૩

દુબઈમાં ફસાયેલા ભારતીયો હોળી પહેલા ભારત પરત ફર્યા, એર ઈન્ડિયાની પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી

આગળનો લેખ
Show comments