Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu tips: આ છોડની વેલ ઘરની આ દિશામાં લગાવો, દેવી લક્ષ્મીની કૃપાથી તિજોરીમાં થશે ધનનો વરસાદ

Webdunia
શુક્રવાર, 25 નવેમ્બર 2022 (08:29 IST)
Aparajita Plant Vastu Tips -  વાસ્તુશાસ્ત્રમાં અનેક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનું વાવેતર કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને નકારાત્મકતાનો નાશ થાય છે. કેટલાક છોડ ઘરના વાસ્તુ દોષને દૂર કરે છે. આ છોડમાંથી એક અપરાજિતા વેલ છે. તેને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ રહે છે. મા લક્ષ્મીની કૃપાથી ઘરની તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે.
 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ભગવાન શનિની પૂજામાં અપરાજિતા ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં અપરાજિતા વેલના અનેક ફાયદા જણાવ્યા છે. વાસ્તુના મુજબ ઘણી વસ્તુઓને ઘરમાં યોગ્ય સ્થાન પર રાખવાથી સુખ- સમૃદ્ધિનો વાસ થાય છે. ઘરમાં તે સિવાય દિશા અને ખૂણાનો પર પણ ધ્યાન આપીએ છે. વાસ્તુમાં કહેવાયુ છે કે ઘરમાં કેટલાક છોડ રાખવાથી ઘરમાં સુખ- સમૃદ્ધિ આવે છે. એવો જ એક છોડ છે વિષ્ણુપ્રિયા. આ છોડને વાસ્તુના મુજબ ઘરમાં રાખવાથી ખૂબ લાભ હોય છે. 
 
પહેલા તમને જણાવીએ કે અપરાજીતાનો છોડ સફેદ કે બ્લૂ રંગમાં હોય છે. બ્લૂ રંગનો છોડ ઘરમાં રાખવાથી ઘર આર્થિક રૂપથી સંપન્ન થઈ જાય છે. તે સિવાય એક વેળ પણ હોય છે. જેને ધન વેળ કહેવાય છે. એવી માન્યતા છે કે જેમ-જેમ ધન વેળ વધે છે ઘરમાં પણ બરકત થાય છે

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments