Webdunia - Bharat's app for daily news and videos

Install App

જરૂર અજમાવો આ 6 ટીપ્સ, સારો સમય શરૂ થઈ જશે

Webdunia
શનિવાર, 28 એપ્રિલ 2018 (09:14 IST)
ઘરમાં જો ઘોંઘાટ કે અવાજ આવે છે તો ઘરમાં  સકારાત્મ્ક ઉર્જાના માર્ગમાં મુશ્કેલી ઉભી થઈ જાય છે. . તમને જોઈએ કે એને રોકવા માટે પ્રયાસ કરો અને ઘરના વાતાવરણને શાંત બનાવો. પાડોશીની દીવાર કૉમન થતા આવતા અવાજો માટે ઉપાય કરી શકાય છે. 
 
પાડોશીની  કૉમન દીવારથી લાગેલા બેડરૂમ તમને સારી નથી આપતુ તો  જો રૂમ બદલવું શકય ના હોય તો બેડને એ દીવાલથી દૂર રાખો. 


ટકોરાવાળી ઘડીયાળને બેડની દીવાલ પાસે ન લગાડો . આનાથી જીવનમાં શુભ પ્રભાવના આગમનમાં અવરૂદ્ધ થાય છે. 
freeze
જો રેફ્રિજરેટરની સ્થિતિ એવી છે કે બેડરૂમની દીવાલ પાસે છે તો એને પણ દૂર રાખો. 
ઘણી વાર બિયરિંગ્સ ઘસતા પંખાની અવાજ આવે છે એને ઠીક કરવું જરૂરી છે. 

 
રાત્રીના સમય બાથરૂમ જતા સમય એવી ચ્પ્પલ વાપરો જે ઓછો અવાજ કરે.  

 
હાઈ બ્લ્ડપ્રેશરના દર્દી  દક્ષિણ-પૂર્વના બેડરૂમમાં ન સૂવો. આ દિશા અગિનથી પ્રભાવિત હોય છે અને રોગોને વધારે છે. 
 

સંબંધિત સમાચાર

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

આગળનો લેખ
Show comments