Webdunia - Bharat's app for daily news and videos

Install App

વસંત પંચમી - ઘરમાં કેવી રીતે કરીએ સરળ સરસ્વતી પૂજન વિધિ

Webdunia
રવિવાર, 26 જાન્યુઆરી 2020 (07:14 IST)
આ વર્ષે 29 જાન્યુઆરી 2020 સરસ્વતી પૂજનનો મહાપર્વ વસંત પંચમી છે. આ દિવસે માતા સરસ્વતીથી જ્ઞાન વિદ્યા બુદ્ધિ અને વાણી માટે ખાસ વરદાન માંગીએ છે. શ્વેત અને પીળા ફૂલથી પૂજ કરાય છે. આવો જાણીએ સરસ્વતીને પ્રસન્ન કરવા માટે શું કરીએ આ દિવસે... 
* આ પૂજા વસંત પંચમી પર ખાસ રૂપથી કરવી જો ન કરી શકો તો કોઈ પણ પુષ્ય નક્ષત્રમાં શરૂ કરી શકાય છે 
* વસંત પંચમીના શુભ મૂહૂર્તમાં કોઈ ખાસ સ્થાન કે મંદિરમાં પૂર્વ દિશાની તરફ મૉઢું કરીને બેસવું. 
* તમારી સામે લાકડીના બાજોટ રાખો. બાજોટ પર સફેદ વસ્ત્ર પથરાવી અને તેના પર સરસ્વતી દેવીનો ચિત્ર લગાડો. 
* તે બાજોટ પર એક તાંબાની થાળી મૂકો. જો તાંબાની થાળી ન હોય તો તમે બીજું પાત્ર રાખો. 
* આ થાળીમાં કંકુ કે કેસરથી રંગાયેલા ચોખાના એક ઢગલું લગાવો. 
* હવે આ ચોખાની ઢગલા પર પ્રાણ પ્રતિષ્ઠિત અને ચેતનાયુકત શુભ મૂહૂર્તમાં સિદ્ધ કરેલ સરસ્વતી યંત્ર સ્થાપિત કરવું. 
* ત્યારબાદ સરસ્વતીને પંચામૃતથી સ્નાન કરાવો. સૌથી પહેલા દૂધથી કરાવો, પછી દહીંથી, પછી ઘીથી સ્નાન કરાવો. ફરી ખાંડથી પછે મધથી સ્નાન કરાવો. 
- કેસર અને કંકુઅથી યંત્ર અને ફોટા પર ચાંદલા કરો. 
- ત્યારબાદ દૂધથી બનેલા નૈવેદ્યના ભોગ અર્પિત કરવું. 
- હવે આંખ બંદ કરી માતા સરસ્વતીનો ધ્યાન કરો અને સરસ્વતી માળાથી નીચે  લખેલું  મંત્રની 11 માળા મંત્રનો જાપ કરવું 
ૐ શ્રી એં વાગ્વાહિની ભગવતી 
સન્મુખ ન્વાસિની 
સરસ્વતે મમાસ્યે પ્રકાશં 
કુરૂ કુરૂ સ્વાહા 
* સમાપ્તિ પર માતા સરસ્વતીથી બાળકો માટે ઋદ્ધિ સિદ્ધી, વિદ્યાવર્જન, તીવ્ર સ્મરણ શક્તિ માટે પ્રાર્થના કરવી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

વધુ જુઓ..

નવીનતમ

Chaitra Navratri 2025:ચૈત્ર નવરાત્રીમાં ખરીદો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

આગળનો લેખ
Show comments