Webdunia - Bharat's app for daily news and videos

Install App

મકર સંક્રાતિ પર સુહાગિન આ કામ કરશે તો, મળશે અખંડ સૌભાગ્ય

Webdunia
ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (12:19 IST)
દાંપત્ય જીવનને સુખમય બનાવા માટે મહિલાઓ અકર સંક્રાતિ પર કરો આ કામ 
 
મકર સંક્રાતિના પાવન પર્વ પર દાનનો ખૂબ મહ્ત્વ છે. આ દિવસ સુહાગિન મહિલાઓને દાન કરવાથી ખાસ પુણ્યની પ્રાપ્તિ હોય છે. મહિલાઓને આ દિવસે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ. 
 
સૂર્યને અર્ધ્ય આપી ક અરો દિવસની શરૂઆત- મહિલાઓ સૂર્યોદયથી પહેલા ઉઠીને તીર્થે સ્નાન કર્યા પછી સૂર્યને અર્ધ્ય આપી. ત્યારબાદ ઘરના પૂજાસ્થળમાં ભગવાનની પૂજા અર્ચના કરો. 
 
આ વસ્તુઓનો કરો દાન- મહિલાઓ મકર સંક્રાતિ પર કાળા તલ, ગોળ અને ખિચડી સિવાય 13ની સંખ્યામાં સુહાગની કોઈ વસ્તુ 13 મહિલાઓને દાન કરો. આવું કરવાથી તેણે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ હોય છે. 
 
સુહાગન મહિલાઓ આ પણ કરવું- 13 મહિલાઓને દાન આપ્યા સિવાય કોઈ એક ગરીબ મહિલાને સુહાગ અને શ્રૃંગારના બધું સામાન પણ ભેંટ સ્વરૂપ આપો. તેનાથી પતિને દીર્ધાયુની પ્રાપ્તિ હોય છે. 
 
લક્ષ્મી માતાને લાલ ફૂલ કરવું અર્પિત મહિલાઓ આ દિવસે લક્ષ્મી માતાના ચરણોમાં લાલ ફૂલ અર્પિત કરવું અને ખીરનો ભોગ લગાવો. મકર સંક્રાતિના દિવસ એમહિલાઓને સૂર્ય પૂજાના વગર અન્ન જળ નહી ગ્રહણ કરવું જોઈએ. 

સંબંધિત સમાચાર

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments