Dharma Sangrah

મકર સંક્રાતિ પર સુહાગિન આ કામ કરશે તો, મળશે અખંડ સૌભાગ્ય

Webdunia
ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (12:19 IST)
દાંપત્ય જીવનને સુખમય બનાવા માટે મહિલાઓ અકર સંક્રાતિ પર કરો આ કામ 
 
મકર સંક્રાતિના પાવન પર્વ પર દાનનો ખૂબ મહ્ત્વ છે. આ દિવસ સુહાગિન મહિલાઓને દાન કરવાથી ખાસ પુણ્યની પ્રાપ્તિ હોય છે. મહિલાઓને આ દિવસે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ. 
 
સૂર્યને અર્ધ્ય આપી ક અરો દિવસની શરૂઆત- મહિલાઓ સૂર્યોદયથી પહેલા ઉઠીને તીર્થે સ્નાન કર્યા પછી સૂર્યને અર્ધ્ય આપી. ત્યારબાદ ઘરના પૂજાસ્થળમાં ભગવાનની પૂજા અર્ચના કરો. 
 
આ વસ્તુઓનો કરો દાન- મહિલાઓ મકર સંક્રાતિ પર કાળા તલ, ગોળ અને ખિચડી સિવાય 13ની સંખ્યામાં સુહાગની કોઈ વસ્તુ 13 મહિલાઓને દાન કરો. આવું કરવાથી તેણે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ હોય છે. 
 
સુહાગન મહિલાઓ આ પણ કરવું- 13 મહિલાઓને દાન આપ્યા સિવાય કોઈ એક ગરીબ મહિલાને સુહાગ અને શ્રૃંગારના બધું સામાન પણ ભેંટ સ્વરૂપ આપો. તેનાથી પતિને દીર્ધાયુની પ્રાપ્તિ હોય છે. 
 
લક્ષ્મી માતાને લાલ ફૂલ કરવું અર્પિત મહિલાઓ આ દિવસે લક્ષ્મી માતાના ચરણોમાં લાલ ફૂલ અર્પિત કરવું અને ખીરનો ભોગ લગાવો. મકર સંક્રાતિના દિવસ એમહિલાઓને સૂર્ય પૂજાના વગર અન્ન જળ નહી ગ્રહણ કરવું જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

વધુ જુઓ..

નવીનતમ

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

આગળનો લેખ
Show comments