Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાંપત્ય જીવનને સુખમય બનાવા માટે મહિલાઓ મકરસંક્રાતિ પર કરો આ કામ

Webdunia
બુધવાર, 13 જાન્યુઆરી 2021 (17:51 IST)
મકર સંક્રાતિ પર સૌભાગ્યવતી સ્ત્રી કરશે આ કામ તો,  મળશે અખંડ સૌભાગ્ય 
મકર સંક્રાતિના પાવન પર્વ પર દાનનું ખૂબ મહત્વ હોય છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા દાન કરવાથી ખાસ પુણ્યની પ્રાપ્તિ થાય છે. મહિલાઓએ આ દિવસે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ. 
સૂર્યને અર્ધ્ય આપી કરો દિવસની શરૂઆત - મહિલાઓ સૂર્યોદય પહેલા ઉઠીને તીર્થે સ્નાન કર્યા પછી સૂર્યને અર્ધ્ય આપે. ત્યારબાદ ઘરના પૂજાસ્થળમાં ભગવાનની પૂજા અર્ચના કરો. 
આ વસ્તુઓનું કરો દાન- મહિલાઓ મકર સંક્રાતિ પર કાળા તલ, ગોળ અને ખિચડી ઉપરંત 13ની સંખ્યામાં સુહાગની કોઈપણ વસ્તુ 13 મહિલાઓને દાન કરે.  આવું કરવાથી તેમને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 
સુહાગન મહિલાઓએ આ પણ કરવું - 13 મહિલાઓને દાન આપવા ઉપરાંત કોઈ એક ગરીબ મહિલાને સુહાગ અને શ્રૃંગારની બધો સામાન પણ ભેંટ સ્વરૂપ આપો. તેનાથી પણ પતિને દીર્ધાયુની પ્રાપ્તિ થાય છે. 
 
લક્ષ્મી માતાને લાલ ફૂલ કરવું અર્પિત - મહિલાઓ આ દિવસે લક્ષ્મી માતાના ચરણોમાં લાલ ફૂલ અર્પિત કરવું અને ખીરનો ભોગ લગાવો. મકર સંક્રાતિના દિવસે મહિલાઓએ સૂર્ય પૂજાના વગર અન્નપાણી ગ્રહણ ન કરવું જોઈએ. 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments