Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો દાનની દક્ષિણા કેટલી હોવી જોઈએ અને એના દેવતા કોણ ?

Webdunia
મંગળવાર, 3 એપ્રિલ 2018 (08:30 IST)
જાણો દાનની દક્ષિણા કેટલી હોવી જોઈએ અને એના દેવતા કોણ ? 

દાન ની દક્ષિણા લેતાના હાથ પર જળ નાખવા જોઈએ. દાન લેતાને દક્ષિણા જરૂર આપવી જોઈએ.  જૂના સમયમાં દક્ષિણા સોનાના રૂપમાં આપતા હતા, પણ જો સોનાના દાન કરી રહ્યા છો તો દક્ષિણા ચાંદીની હોવી જોઈએ . દક્ષિણા હમેશા એક  ,પાંચ, અગિયાર, એકવીસ, એકાવન ,એક સૌ એક, એક સૌ એકાવન જેવુ સામર્થય અનુસાર હોવી જોઈએ.  દક્ષિણામાં ક્યારે પણ શૂન્ય ન હોવું જોઈએ. 
 
જેમ કે 50,  100 , 500 
 
દાનના દેવતા 
 
દાનમાં જે વસ્તુ આપે છે એને જુદા-જુદા દેવતા છે. સ્વર્ણના દેવતા અગ્નિ, દાસના પ્રજાપતિ અને ગાયના રોદ્ર . જે કાર્યોના કોઈ દેવતા નથી એનું દાન વિષ્ણુને દેવતા માની કરાય છે. 
 
 

સંબંધિત સમાચાર

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments