Dharma Sangrah

"તારક મેહતા.." શોથી દયા બેન આઉટ? જગ્યા લઈ શકે છે આ એક્ટ્રેસ

Webdunia
બુધવાર, 4 એપ્રિલ 2018 (13:33 IST)
ટીવી શોથી તારક મેહતાના ઉલ્ટા ચશ્મા લોકોની પસંદમાં આજે નંબર વન પર છે. આમ તો લાંબા સમયથી તેના નવા એપિસોડ નહી આવી રહ્યા છે. તેનો કારણ છે શોની દયાબેન. જી હા દયાબેન એટલે કે દિશા વાકાનીને થોડા સમય પહેઆ એક બેબે ગર્લ જન્મી હતી. અને એ માર્ચ સુધી મેટરનિટી લીવ પર હતી. પણ મેકર્સને તેને મૂકી શોને આગળ વધારવાનું ફેસલો કર્યું છે. 
 
આમતો દિશા જલ્દી જ શોને જાઈન કરવા ઈચ્છતી હતી પણ જ્યારે મેકર્સએ તેણે કૉલ કર્યું તો તેને દિશાએ કોઈ જવાબ નહી આપ્યું કદાક અત્યારે તેમના પરિવાર અને દીકરીની સાથે સમય પસાર કરવા ઈચ્છે છે. આ પણ કહી રહ્યું છે કે હવે એ શોનો ભાગ નહી હશે. તેથી મેકર્સએ નવી દયાબેન  શોધે લીધી છે. 
 
દિશાનો શોમાં મુખ્ય રોલ હતું અને માનવું પડશે. મેકર્સએ તેમની જગ્યા ગોપી વહુને શોધી લીધું છે. શો સાથ નિભાવા સાથિયામાં ગોપી વહુ જિયા મનેક "તારક મેહતા.."માં દયાબેનની ભૂમિકા ભજવી શકે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

સવારે ખાલી પેટ કેસર પાણી પીવાથી શું ફાયદા થશે ? તમારું શરીર સ્ટીલ જેવુ બનશે મજબૂત

શુ ખરેખર વધુ પડતી painkiller ખાવાથી કિડની ખરાબ થઈ જાય છે ? જાણો શુ કહે છે વિશેષજ્ઞ

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

લિવર માટે તેલ અને ઘી જ નહી આ સફેદ વસ્તુ પણ છે ઝેર સમાન, ફૈટી લિવર અને સોજાનુ છે કારણ, જાણો Liver ને શુ થાય છે નુકશાન ?

20 માર્ચે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ કેમ ઉજવવામાં આવે છે? ઇતિહાસ જાણો

આગળનો લેખ
Show comments