Webdunia - Bharat's app for daily news and videos

Install App

6 વર્ષની દીકરી આરાધ્યાની સાથે રિશ્તા પર ખુલીને બોલી બચ્ચન પરિવારની વહુ

Webdunia
બુધવાર, 4 એપ્રિલ 2018 (13:17 IST)
બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા રાય બચ્ચન આરાધ્યાના જન્મ પછીથી ફિલ્મોમાં લાંબા સમય પછી નજર આવી. આરાધ્યા જ્યારે 6 વર્ષમી થઈ જે પછી એશ્વર્યા ફરીથી બૉલીવુડ તરફ આગળ વધી. આ વચ્ચે જ્યારે એશ્વર્યાથી તેના વિશે અને આરાધ્યાના રિશ્તા વિશે પૂછ્યું તો તેણે વી વાત કહી જેને જાણી તમે ઈંપ્રેસ થઈ જશો. 
એશ્વર્યાએ અત્યારે એક લીડિંગ પબ્લિકેશનને આપેલ ઈંટરવ્યૂહમાં તેમના અને આરાધ્યાના રિશ્તા વિશે મુખ્ય વાત જણાવી. એશવર્યાએ કીધું હું વધારે પણ આરાધ્યાની સાથે સમય પસાર કરું છું પણ મારી પાસે નૈની પણ છે. હમેશા લોકો સોશલ મીડિયા પર કહે છે કે આરાધ્યાની સારવાર કરવા માટે તેની પાસે લોકોની કમી નથી. 
 
એશ્વર્યાએ જણાવ્યું કે એક એવી વસ્તુ છે જેને એ ઈચ્છે છે કે આરાધ્યા પણ તેમના જીવનમાં જરૂર શામેળ કરે. એશ્વર્યાએ કીધું કે તમારા મગજ પર હમેશા વિશ્વાસ કરવું જોઈએ. દરરોજ તમારા વિચારને પાણીની રીતે ઉંચાઈઓ પર લઈ જવું જોઈએ. હું ઈચ્છું છું કે આરાધ્યા આ જરૂર સીખીએ. સાથે જ સકારાત્મક વિચાર રાખે. 
 

સંબંધિત સમાચાર

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

આગળનો લેખ
Show comments