Dharma Sangrah

6 વર્ષની દીકરી આરાધ્યાની સાથે રિશ્તા પર ખુલીને બોલી બચ્ચન પરિવારની વહુ

Webdunia
બુધવાર, 4 એપ્રિલ 2018 (13:17 IST)
બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા રાય બચ્ચન આરાધ્યાના જન્મ પછીથી ફિલ્મોમાં લાંબા સમય પછી નજર આવી. આરાધ્યા જ્યારે 6 વર્ષમી થઈ જે પછી એશ્વર્યા ફરીથી બૉલીવુડ તરફ આગળ વધી. આ વચ્ચે જ્યારે એશ્વર્યાથી તેના વિશે અને આરાધ્યાના રિશ્તા વિશે પૂછ્યું તો તેણે વી વાત કહી જેને જાણી તમે ઈંપ્રેસ થઈ જશો. 
એશ્વર્યાએ અત્યારે એક લીડિંગ પબ્લિકેશનને આપેલ ઈંટરવ્યૂહમાં તેમના અને આરાધ્યાના રિશ્તા વિશે મુખ્ય વાત જણાવી. એશવર્યાએ કીધું હું વધારે પણ આરાધ્યાની સાથે સમય પસાર કરું છું પણ મારી પાસે નૈની પણ છે. હમેશા લોકો સોશલ મીડિયા પર કહે છે કે આરાધ્યાની સારવાર કરવા માટે તેની પાસે લોકોની કમી નથી. 
 
એશ્વર્યાએ જણાવ્યું કે એક એવી વસ્તુ છે જેને એ ઈચ્છે છે કે આરાધ્યા પણ તેમના જીવનમાં જરૂર શામેળ કરે. એશ્વર્યાએ કીધું કે તમારા મગજ પર હમેશા વિશ્વાસ કરવું જોઈએ. દરરોજ તમારા વિચારને પાણીની રીતે ઉંચાઈઓ પર લઈ જવું જોઈએ. હું ઈચ્છું છું કે આરાધ્યા આ જરૂર સીખીએ. સાથે જ સકારાત્મક વિચાર રાખે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

આગળનો લેખ
Show comments