Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Ramayan જ્યારે ચોરએ છીનવી લીધું હતું લક્ષ્મણનો બેગ હનુમાનજીએ આ રીતે કરી હર્તી મદદ સુનીલ કહેરીએ શેયર કર્યુ કિસ્સો

Webdunia
શનિવાર, 28 માર્ચ 2020 (14:42 IST)
કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે દેશમાં 21 દિવસનો લૉકડાઉન જાહેર કર્યુ છે. આ કારણે લોકો તેમના ઘરોમાં બેસ્યા બેસ્યા બોર થઈ રહ્યા છે. 
 
આ જ કારણ છે કે લોકોએ રામાનંદ સાગરની રામાયણને ફરીથી ટેલીકાસ્ટ કરવાની માંગણી કરી છે. લોકોની આ માંગને સ્વીકાર કરી લીધું છે અને 28 માર્ચથી રામાયણનો પ્રસારણ ફરીથી દૂરદર્શન પર થઈ રહ્યા છે. 
 
આ ખબરથી શોના ફેંસથી લઈને એકટર્સ બધા ખુશ છે. રામાયણનો એક એક પાત્ર લોકોના મગજમાં છે. રામની ભૂમિકા ભજનાર અરૂણ ગોવિલ લક્ષ્મણની ભૂમિકા વાળા સુનીલ લહેરી અને સીતાની ભૂમિકા કરનારી ચિખલિયાને ફેંસ આજે પણ યાદ કરે છે. 
 
રામાયણના કળાકારની પાસે પણ આ શોથી સંકળાયેલી ખૂબ કહાનીઓ છે. લક્ષ્મણની ભૂમિકા ભજનાર સુનીલ લહેરીએ જણાવ્યુ કે એક વાર તેમનો બેગ ચોરી થઈ ગયુ હતુ. તે સમયે હનુમાનની ભૂમિકા દારા સિંહ તેમના ઘણા કામ આવ્યા હતા. 
 
સુનીલ લહેરીએ જણાવ્યુ કે અમે કેન્યામાં શૂટ કરી રહ્યા હતા. તે સમયે દારા સિંહ બે સૂટકેસ લઈને જઈ રહ્યા હતા. ત્યારે કોઈએ મારું સૂટકેસ ખેંચ્યુ અને લઈને ભાગવા લાગ્યા.  મારું બેગ છિનવા હું જોર-જોરથી બૂમ પાડી. ત્યારે દારા સિંહ તે ચોરની પાછળ ભાગ્યા અને તેને તે ચોરને એક હાથીથી પકડીને ઉઠાવી લીધું અને જમીન પર પટકી દીધું. 
 
જણાવીએ કે આ સીરિયલના કળાકાર આજે પણ લોકોના મગજમાં છે. 
 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments