Webdunia - Bharat's app for daily news and videos

Install App

સીરિયલ 'યે રિશ્તા ક્યા...' માં સરદારના પાત્રમાં જોવા મળશે નાયરા, સેટ સામે આવી તસ્વીરો..

Webdunia
સોમવાર, 3 સપ્ટેમ્બર 2018 (13:58 IST)
ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ.. માં ટૂંક સમયમાં જ જન્માષ્ટમી ઉત્સવ ઉજવવામાં આવશે. આ દરમિયાન નાયરા અને કાર્તિક રાધા-કૃષ્ણના અવતારમાં પણ જોવા મળશે. આ દરમિયાન કેટલીક તસ્વીરો સામે આવી છે. આ સીરિયલમાં મટકીફોડ કૉમ્પીટીશન પણ થવાની છે.  કાર્તિકનુ પાત્ર ભજવનારા મોહસીને પોતાના ઈંસ્ટાગ્રામ પર આ સીકવેંસની શૂટિંગ દરમિયાન કેટલીક તસ્વીરો શેયર કરી છે. 
 
તસ્વીરમાં કાર્તિક વ્હાઈટ કલરનો કુર્તો પહેરેલા જોવા મળી રહ્યા છે. જેમા તે ખૂબ હેંડસમ લાગી રહ્યો છે. બીજી બાજુ નાયરા વ્હાઈટ કુર્તા સાથે બ્લૂ જીંસ પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે જ તેણે માથા પર પગડી બાંધી રાખી છે. જેમા તે ખૂબ જ ક્યુટ લાગી રહી છે. 
 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

તિરંગા પેંડા

તેનાલીરામની વાર્તા: મૃત્યુદંડ

શિયાળામાં વાળની ​​સંભાળ માટે આ હોમમેઇડ સીરમ ટ્રાય કરો

અનેક બીમારીઓનો કાળ બની શકે છે ગોળનો નાનો ટુકડો, તેને કયા સમયે ખાવાથી વધુ ફાયદો થાય છે?

શુ પીળા દાંતને કારણે હસવામાં પણ આવે છે શરમ ? જીદ્દી પીળાશને ખેંચીને કરશે બહાર આ દેશી ઉપાય, 2 મિનિટમાં ચમકી જશે બત્રીસી

આગળનો લેખ
Show comments