Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાણક્ય નીતિ - કોઈપણ વ્યક્તિ પર જરૂર કરતા વધુ ખર્ચ ન કરો જાણો કારણ

Gujarati suvichar
Webdunia
રવિવાર, 7 નવેમ્બર 2021 (10:00 IST)
આચાર્ય ચાણક્યે નીતિ શાસ્ત્રમાં અનેક નીતિઓનુ વર્ણન કર્યુ છે, જે આજે પણ લોકોને સાચો રસ્તો બતાવે છે. એવુ કહેવાય છે કે આ નીતિઓને અપનાવનારો વ્યક્તિ સફળ થાય છે. એક નીતિમાં આચાર્ય ચાણક્ય બતાવે છે કે વ્યક્તિએ કંઈ બે વસ્તુઓ વધુ ખર્ચ ન કરવી જોઈએ. નહી તો લોકો તમારુ મહત્વ નહી સમજે. 
 
ચાણક્યના કહેવાનો અર્થ છે કે કોઈ પણ વ્યક્તિ પર આદર અને સમય વઘુ ખર્ચ ન કરવો જોઇએ. તમે આ બે વસ્તુનોને કોઈપણ વ્યક્તિ પર વધુ ખર્ચ કરવાનું શરૂ કરવા માંડશો તો તેની નજરમાં તમારું મહત્વ ઓછું થઈ જશે. બની શકે કે થોડા સમય માટે તમને એવું ન લાગે, પરંતુ થોડા સમય પછી તમને તેનો અહેસાસ થશે. તેથી જો તમે કોઈના પર પણ તમારા પૈસા અને સમય વધુ ખર્ચ કરો છો, તો તમારી આ આદતને બદલી નાખો. 
 
કહેવાય છે કે ઘણી વખત વ્યક્તિ કોઈની સાથે મોહના બંધનમાં બંધાય જાય છે અને તેની સાથે તેની જરૂર કરતા વધુ સમય વિતાવે છે. મોહના બંધનમાં બંધાયેલ વ્યક્તિ સામેની વ્યક્તિને જરૂર કરતાં વધારે સમય આપવાનું શરૂ કરે છે. ઘણીવાર લોકોના સ્વભાવમાં પણ બદલાય જાય છે. આવી સ્થિતિમાં, કોઈપણ વ્યક્તિ સાથે મોહના બંધનમાં બંધાતા પહેલા ધ્યાન રાખો કે આવનારા સમયમાં તમને નુકસાન ન થાય. તેથી જ આચાર્ય ચાણક્ય કહે છે કે કોઈ પણ વ્યક્તિ સાથે જરૂર કરતા વધુ ન જોડાવવુ જોઈએ. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

આગળનો લેખ
Show comments