Webdunia - Bharat's app for daily news and videos

Install App

Motivational suvichar in Gujarati - પ્રેરક સુવિચારો

motivational suvichar
Webdunia
શનિવાર, 2 માર્ચ 2024 (17:47 IST)
motivational suvichar
 
ભગવાનથી નહી આપણા 
ખોટા કાર્યોથી ડરવુ જોઈએ 
કારણ કે ભગવાન તો માફ 
કરી દે છે પણ કર્મ 
ક્યારેય માફ નથી કરતા 
જે કર્યુ છે તેનુ ફળ 
 
ચાર સંબંધીઓ 
એક સાથે ત્યારે 
ચાલે છે જ્યારે 
પાંચમો તેમના 
ખભા પર બેસ્યો હોય 
 
જીવનમાં પડકારો સૌના
નસીબમાં નથી આવતા 
કારણ કે નસીબ પણ 
નસીબવાળાઓને જ 
અજમાવે છે 
 
ભગવદ્દ ગીતામાં લખ્યુ છે 
કે જ્યારે એક સમસ્યાનો 
જન્મ થાય છે ત્યારે જ 
તેના સમાધાનનો પણ 
જન્મ થાય છે 
 
સંબંધ 
કોઈ પણ સંબંધ તમારી 
મરજીથી નથી બંધાતો 
કારણ કે તમને ક્યારે ક્યા..
કોને મળવાનુ છે એ તો 
ફક્ત ઉપરવાળો જ નક્કી કરે છે 
જરૂર મળે છે 


Edited by - kalyani deshmukh 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી

Shaniwar Upay: શનિવારે પીપળાના ઝાડનો કરો આ ઉપાય, શનિદેવના આશીર્વાદ મળશે, ખુશીઓથી ભરાઈ જશે તમારું જીવન

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

આગળનો લેખ
Show comments