Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maharana Pratap Jayanti 2024 Quotes - મહારાણા પ્રતાપ જયંતી પર તમારા સંબંધીઓ અને મિત્રોને શેયર કરો તેમના આ 10 મહાન વિચાર

maharana pratap quotes
Webdunia
ગુરુવાર, 9 મે 2024 (14:25 IST)
maharana pratap quotes
1. અન્યાય અધર્મ વગેરેનો 
   વિનાશ કરવો 
   સંપૂર્ણ માનવ જાતિનુ 
   કર્તવ્ય છે 
Maharana Pratap Jayanti 2024 Quotes
2. તમારા કતર્વ્ય અને સૃષ્ટિના 
  કલ્યાણ માટે પ્રયત્નરત
   મનુષ્યને યુગો યુગો સુધી 
    યાદ રાખવામાં આવે છે. 
Maharana Pratap Quotes
3. સમય ખૂબ બળવાન હોય છે 
   જે રાજાને પણ 
   ઘાસની રોટલી ખવડાવી શકે છે. 
Maharana Pratap Quotes
4. જે લોકો અત્યંત વિકટ પરિસ્થિતિમાં 
   નમતા નથી અને હાર માને છે 
   તે લોકો હારીને પણ જીતી જાય છે. 
Maharana Pratap Quotes
5.  તમારી કિમંતી જીવનને સુખ અને આરામથી
     વિતાવવાને બદલે તેને માનવતા અને 
     રાષ્ટ્રની સેવામાં લગાવવુ જોઈએ 
 
Maharana Pratap Quotes
6- હાર તમારી પાસેથી ધન 
    છીનવી શકે છે, 
    પણ તમારુ ગૌરવ નહી 
Maharana Pratap Quotes
7.  એક શાસકના રૂપમા પહેલુ કર્તવ્ય 
    રાજ્યનુ ગૌરવ અને માન-સન્માન 
     બચાવવાનુ  હોય છે 
Maharana Pratap Quotes
 
8. જો સાપને પ્રેમ કરશો તો 
   તે પોતાના ગુણ મુજબ 
   તમને ડંખ મારશે જ 
Maharana Pratap Quotes
9.  હલ્દીઘાટીના યુદ્દે ભલે 
    મારુ સર્વસ્વ છીનવી લીધુ હોય 
    પણ મારા ગૌરવ અને શાન ને 
    વધારી દીધુ 
Maharana Pratap Quotes
10. આ સંસાર કર્મવીરોની જ સાંભળે છે 
    તેથી તમારા કર્મના માર્ગ પર 
    અડગ અને પ્રશસ્ત રહો 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments