rashifal-2026

Chanakya Success Mantra : આચાર્ય ચાણક્ય મુજબ આ 5 ગુણ હશે તો જીવનમાં ક્યારેય નહી થાવ નિષ્ફળ

Webdunia
બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (00:41 IST)
મહેનતી વ્યક્તિ - પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી. એક દિવસ તેનું ફળ ચોક્કસ મળે છે. તેથી મહેનતથી દૂર ન ભાગશો.  પરિશ્રમ જ સફળતાની ચાવી છે.
 
આત્મવિશ્વાસ - માણસના જીવનની સૌથી મોટી સંપત્તિ તેનો આત્મવિશ્વાસ છે. જ્યારે વ્યક્તિમાં આત્મવિશ્વાસ હોય છે, ત્યારે તે કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકે છે. આત્મવિશ્વાસુ લોકો ક્યારેય કોઈ કામમાં નિષ્ફળ જતા નથી.
 
પ્રાપ્ત કરેલ જ્ઞાન - કોઈપણ પ્રકારનું પ્રાપ્ત કરેલ જ્ઞાન ક્યારેય વ્યર્થ જતું નથી. પછી ભલે તે પુસ્તકીયું જ્ઞાન હોય કે કોઈ કામ કરવાથી મળેલ અનુભવનું જ્ઞાન હોય. એક દિવસ તમારો આ અનુભવ ચોક્કસપણે કામમાં આવશે. આવી વ્યક્તિ જીવનમાં ક્યારેય નિષ્ફળ થતી નથી.
 
વધારાના પૈસા હોવા જોઈએ - જીવનમાં હંમેશા પૈસાની જરૂર રહે છે. વ્યક્તિનો સારો કે ખરાબ સમય આવતો જ રહે છે. તેથી, જીવનમાં સફળતા મેળવવા માટે, તમારી પાસે હંમેશા વધારાના પૈસા હોવા જોઈએ. ખરાબ સમયમાં તેની જરૂર પડે છે.
 
સાવધાન રહો - જીવનમાં સફળ થવા માટે આપણે હંમેશા સજાગ રહેવું જોઈએ. તમે જ્યાં પણ રહો છો અથવા કામ કરો છો, તમારી આંખો અને કાન ખુલ્લા રાખો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

7 વર્ષની પુત્રીને બળજબરીથી જૈન ભિક્ષુ બનાવવા માંગે છે પત્ની... કોર્ટ પહોચ્યો પતિ, માંગી બંને બાળકોની કસ્ટડી

મુસલમાનોની આ કુપ્રથા ખતમ ? 7 વર્ષની બાળકીઓના પ્રાઈવેટ પાર્ટ કાપવા, જેથી યૌન ઈચ્છા રોકી શકે, અરજીમાં શુ છે FGM

Surendranagar Accident - સુરેન્દ્રનગરમાં નોકરીના પહેલા જ દિવસે બે ભાઈઓનુ ભયંકર અકસ્માત, માથુ ધડથી અલગ અને શરીરના ટુકડે ટુકડા

Weather updates- દિલ્હી-એનસીઆરમાં ભારે ધુમ્મસ અને 11 રાજ્યોમાં શીત લહેરની ચેતવણી, વરસાદ અને બરફવર્ષા IMDનું અપડેટ

ગોવા અગ્નિકાંડ: ગોવા નાઈટક્લબમાં આગ લાગવાની ઘટનામાં મોટી કાર્યવાહી

વધુ જુઓ..

ધર્મ

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Aditya Hrudayam Lyrics In Gujarati - આદિત્ય હૃદય સ્તોત્રમ્‌ નો પાઠ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

આગળનો લેખ
Show comments