Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chanakya Niti : દાંપત્ય જીવનને સુખમય બનાવવા માટે આ વાતો રાખો હંમેશા યાદ

Webdunia
ગુરુવાર, 13 મે 2021 (07:30 IST)
આચાર્ય ચાણક્યની નીતિઓ આજના સમયમાં પણ કારગર સાબિત થાય છે. અનેક લોકો આચાર્ય ચાણક્યની નીતિઓનુ પાલન કરી સુખી જીવન વ્યતીત કરે છે. આચાર્ય ચાણક્ય મુજબ પતિ-પત્નીના સંબંધો પવિત્ર અને મજબૂત હોય છે. દાંપત્ય જીવનના કમજોર પડવા પર વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે  પતિ-પત્નીને દાંપત્ય જીવનને સફળ બનાવવા માટે આચાર્ય ચાણક્યની આ વાતોને હંમેશા યાદ રાખવી જોઈએ.  આ વાતોનુ ધ્યાન રાખવાથી દાંપત્ય જીવન ખુશીઓથી ભરાય જશે અને તમને જીવનમાં કોઈ પ્રકારની સમસ્યાનો સામનો નહી કરવો પડે. આવો જાણીએ દાંપત્ય જીવનને સુખમય બનાવવા માટે કંઈ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ 
 
પતિ-પત્નીનો સંબંધમાં પ્રેમ જરૂરી  - આચાર્ય ચાણક્ય મુજબ્બ પતિ-પત્નીના સંબંધો પ્રેમની ડોરથી બંધાયેલા હોય છે. આ સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રેમમાં ક્યારેય કમી ન આવવી જોઈએ. જો દાંપત્ય જીવનમાં પ્રેમનો અભાવ રહેશે તો પતિ-પત્નીના સંબંધો કમજોર પડી જશે. 
 
એક-બીજાનુ સન્માન કરવુ જોઈએ - આચાર્ય ચાણક્ય મુજબ પતિ-પત્નીએ એકબીજાનુ સન્માન કરવુ જોઈએ. જો તમે તમારા જીવનસાથીનુ સન્માન નહી કરો તો તમારા સંબંધોમાં દરાર પડી શકે છે. સંબંધોને મજબૂત બનાવવા માટે એકબીજાન સન્માન કરવુ ખૂબ જરૂરી હોય છે 
 
મનદુખ થતા વાત કરવી બંધ ન કરો - આચાર્ય ચાણક્ય મુજબ દરેક સંબંધોમાં થોડી ઘણી કચાશ તો રહે છે. તેથી મનદુખ થાય કે કોઈ વિવાદ થાય તો વાત કરવી બંધ ન કરવી જોઈએ. જો તમે વાત કરવી બંધ કરી દેશો તો સમસ્યા વધી જશે.  કોઈપણ સમસ્યાનુ સમાધાન પરસ્પર વાતચીત દ્વારા જ કાઢી શકાય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

મહાકુંભના છેલ્લા અમૃત સ્નાનના દિવસે બની રહ્યો બુધાદિત્ય યોગ, આ 4 રાશિઓને મળશે લાભ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Vinayak Chaturthi 2025: આજે વિનાયક ચતુર્થીનું વ્રત, જરૂર કરો આ ઉપાયો , વિધ્નહરતા ગણેશ બધી મુશ્કેલી કરશે દૂર

Maha Kumbh Stampede Prayagraj - ઝુંસીની હકીકત કેમ છિપાવી રહ્યુ છે કુંભ વહીવટીતંત્ર ? પ્રયાગરાજ મહાકુંભની બીજી નાસભાગનો ખુલાસો

માત્ર ટુવાલમાં લપેટીને મહાકુંભમાં ન્હાવા લાગી યુવતી, વીડિયો જોઈને યુઝર્સ બોલ્યા આ ગોવા નથી

આગળનો લેખ
Show comments