Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chanakya Niti : વ્યક્તિના તકદીરમાં કેટલીક વાતો જન્મ પહેલા જ લખી દેવામાં આવે છે, તેને બદલી નથી શકાતી

Webdunia
ગુરુવાર, 3 માર્ચ 2022 (00:04 IST)
કહેવાય છે કે માણસના જીવનમાંથી કર્મ ક્યારેય તેનો પીછો છોડતા નથી. તે  એ જ રીતે તેની પાછળ ચાલે છે, જેમ વાછરડું ગાયોના ટોળામાં પણ પોતાની માતાને શોધે છે અને તેની પાછળ પાછળ ચાલે છે, તેવી જ રીતે કર્મ પણ માણસની પાછળ પાછળ ચાલ્યા આવે છે. આચાર્ય ચાણક્ય પણ આ વાત માનતા હતા.
 
આચાર્ય ચાણક્યનુ માનવુ હતુ કે માનતા હતા કે વ્યક્તિના જન્મ પહેલા જ વ્યક્તિના જીવનની કેટલીક બાબતો નક્કી થઈ જાય છે. આ વસ્તુઓ બદલી શકાતી નથી. આવો જાણો એ વસ્તુઓ વિશે 
 
પહેલી વસ્તુ વ્યક્તિની ઉંમર છે જે તેના જન્મ પહેલા જ નક્કી કરવામાં આવે છે. વ્યક્તિ જેટલી ઉંમર મળી છે તેનાથી વધુ જીવી શકતો નથી. તેણે નિયત સમયે મરવાનું જ  હોય છે. સાથે જ  મૃત્યુ કેવી રીતે થવાનું છે, તે પણ અગાઉથી લખેલું હોય છે.
 
વ્યક્તિનું ભાગ્ય ભૂતકાળના કર્મોના આધારે નક્કી થાય છે. તેના ભાગ્યમાં જે લખાયેલું છે, તે એટલું જ મેળવી શકે છે. ભાગ્ય પ્રમાણે વ્યક્તિને સુખ અને દુ:ખ મળે છે.
 
તમને કેટલી વિદ્યા અને કેટલુ ધન મળશે એ બધું ભગવાને પહેલેથી જ નક્કી કરી દીધું છે. પરંતુ ભગવાને માણસને કાર્ય કરવાની શક્તિ આપી છે, જેથી તે પોતાનું નસીબ સુધારી શકે અને આવનાર જન્મને સારો બનાવી શકે.
 

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

આગળનો લેખ
Show comments