Dharma Sangrah

Chanakya Niti : કોઈ વ્યક્તિને વશમાં કરવા માંગતા હોય તો આચાર્ય ચાણક્યની આ વાત રાખો યાદ

Webdunia
શનિવાર, 5 માર્ચ 2022 (01:13 IST)
ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્યએ એક શ્લોક દ્વારા 4 પ્રકારના લોકોને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે જણાવ્યું છે. આચાર્ય કહે છે- 'लुब्धमर्थेन गृह्णीयात्स्तब्धमञ्जलिकर्मणा,मूर्खश्छन्दानुरोधेन यथार्थवाद न पण्डितम्''.
 
આ શ્લોક દ્વારા આચાર્ય કહે છે કે જો કોઈ વ્યક્તિની વૃત્તિ લાલચી હોય, તો તમે તેને પૈસા આપીને ખૂબ જ સરળતાથી વશમાં કરી શકો છો. 
 
જો કોઈ અભિમાની વ્યક્તિ છે, તો તે ફક્ત પોતાની પ્રશંસા સાંભળવા માંગે છે અને અન્યને અપમાનિત કરવા માંગે છે. તમે આવા વ્યક્તિના ગુણગાન કરીને અને તેને ખૂબ જ ઉચ્ચ કહીને આદર આપીને વશમાં કરી શકો છો.
 
મૂર્ખ વ્યક્તિને વશ કરવા માટે, તેના ખોટા વખાણ કરો, તેનાથી તે ખુશ થશે અને તમારો પ્રશંસક બનશે અને કંઈપણ કરવા તૈયાર થઈ જશે.
 
પંડિત એટલે કે બુદ્ધિશાળી વ્યક્તિને વશમાં કરવા માટે, તમારે તમારે બુદ્ધિથી કામ લેવુ પડશે, કારણ કે તેને વશમાં  કરવું સરળ નથી. બુદ્ધિશાળી વ્યક્તિ ઘણું બધું જાણે છે અને સમજે છે. આવી સ્થિતિમાં, તમે તેની સામે ભાવનાત્મક અને અર્થપૂર્ણ વાતો કરીને જ તેને પ્રભાવિત કરી શકો છો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Pakistan Protest: 'ચલો અડિયાલા', ઈમરાન ખાન સમર્થકોનો મોટો નિર્ણય, હિંસક વિરોધ પ્રદર્શનની આશંકા, પ્રતિબંધ લાગૂ

ઉત્તર પ્રદેશના મેરઠથી ગુમ થયેલો વરરાજા હરિદ્વારમાં મળી આવ્યો

Maharashtra Local Body Elections LIVE: બદલાપુરમાં મતદાનના દિવસે શિવસેના શિંદે જૂથ અને બીજેપી કાર્યકર્તા સામ-સામે, થઈ ધક્કા-મુક્કી અને હંગામો

Maharashtra Local Body Elections: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રથમ તબક્કો આજે યોજાશે, જેમાં મહાયુતિ-MVA વચ્ચે થશે મુકાબલો

પાકિસ્તાનમાં મોટી બબાલ થવાની શક્યતા, ઇમરાન ખાનના સમર્થકો 'રાવલપિંડી તરફ કૂચ' કરશે, જાણો શા માટે થઈ રહ્યો છે આ વિવાદ

વધુ જુઓ..

ધર્મ

Momai maa Aarti - મોમાઈ માં ની આરતી

Mahabharata - મહાભારત યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું? કારણ જાણો.

December Pradosh Vrat 2025 Date: આ મહીને ક્યારે ક્યારે છે પ્રદોષ વ્રત ? જાણો તિથી અને શુભ મુહૂર્ત

Mata Baglamukhi ki Aarti- માતા બગલામુખી આરતી

Maa Baglamukhi Chalisa- બગલામુખી ચાલીસા

આગળનો લેખ
Show comments