Biodata Maker

Chanakya Niti : કોઈ વ્યક્તિને વશમાં કરવા માંગતા હોય તો આચાર્ય ચાણક્યની આ વાત રાખો યાદ

Webdunia
શનિવાર, 5 માર્ચ 2022 (01:13 IST)
ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્યએ એક શ્લોક દ્વારા 4 પ્રકારના લોકોને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે જણાવ્યું છે. આચાર્ય કહે છે- 'लुब्धमर्थेन गृह्णीयात्स्तब्धमञ्जलिकर्मणा,मूर्खश्छन्दानुरोधेन यथार्थवाद न पण्डितम्''.
 
આ શ્લોક દ્વારા આચાર્ય કહે છે કે જો કોઈ વ્યક્તિની વૃત્તિ લાલચી હોય, તો તમે તેને પૈસા આપીને ખૂબ જ સરળતાથી વશમાં કરી શકો છો. 
 
જો કોઈ અભિમાની વ્યક્તિ છે, તો તે ફક્ત પોતાની પ્રશંસા સાંભળવા માંગે છે અને અન્યને અપમાનિત કરવા માંગે છે. તમે આવા વ્યક્તિના ગુણગાન કરીને અને તેને ખૂબ જ ઉચ્ચ કહીને આદર આપીને વશમાં કરી શકો છો.
 
મૂર્ખ વ્યક્તિને વશ કરવા માટે, તેના ખોટા વખાણ કરો, તેનાથી તે ખુશ થશે અને તમારો પ્રશંસક બનશે અને કંઈપણ કરવા તૈયાર થઈ જશે.
 
પંડિત એટલે કે બુદ્ધિશાળી વ્યક્તિને વશમાં કરવા માટે, તમારે તમારે બુદ્ધિથી કામ લેવુ પડશે, કારણ કે તેને વશમાં  કરવું સરળ નથી. બુદ્ધિશાળી વ્યક્તિ ઘણું બધું જાણે છે અને સમજે છે. આવી સ્થિતિમાં, તમે તેની સામે ભાવનાત્મક અને અર્થપૂર્ણ વાતો કરીને જ તેને પ્રભાવિત કરી શકો છો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Ahmedabad News - બિલાડી સાથે આવી ક્રૂરતા, કોથળામાં ભરીને જમીન પર પછાડી પછી પત્થરથી કચડીને મારી નાખી

Gold Silver Rate Today- સોનાએ 1.38 લાખ રૂપિયાનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો, જાણો આ જંગી ઉછાળા પાછળનું સાચું કારણ

અરવલ્લીના 100 મીટર ફોર્મૂલા પર સુપ્રીમ કોર્ટની મોહર સુધી, શુ અરવલ્લી સુરક્ષિત છે ? સમજો આખો મામલો

બેકી લિંચનું WWE માં વાપસી નિષ્ફળ ગઈ, 28 વર્ષીય વર્તમાન ચેમ્પિયને ટેપઆઉટ કરી હાલત બગાડી નાખી

GIFT City New Liquor Rules: ગુજરાતમાં દારૂબંદી વચ્ચે મોટી ઢીલ, ગિફ્ટ સિટીમાં હવે પરમિટ વગર મળશે દારૂ, બદલી ગયા બધા નિયમો

વધુ જુઓ..

ધર્મ

Merry Christmas Wishes 2025: કેક જેવી મીઠાશવાળા શબ્દોમાં આપો નાતાલની શુભેચ્છા

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

મંગળવારે હનુમાનજીને અર્પણ કરો આ વસ્તુઓ, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

Hanuman Bajarang Baan- હનુમાન બજરંગ બાણ

આગળનો લેખ
Show comments