rashifal-2026

ચાણક્ય નીતિ - આ એક વસ્તુ છે જીવનનો સૌથી મોટો ભય, જેને લઈને દરેક માણસ મનમાં ને મનમાં ગૂંગળાય છે

Webdunia
બુધવાર, 12 મે 2021 (11:57 IST)
આચાર્ય ચાણક્યે પોતાના ગ્રંથ નીતિ શાસ્ત્રમાં જીવનને જીવવાની રીત અને જીવન સાથે જોડાયેલ અનેક બાજુઓની સમસ્યાઓનો ઉકેલ બતાવ્યો છે. નીતિ શાસ્ત્રમાં પ્રોગ્રેસ, ધન, બિઝનેસ, નોકરી, વિવાહ, સંતાન, દોસ્તી અને દુશ્મની વગેરે વિશે વિસ્તારથી વર્ણન કર્યુ છે. લોકોના જીવનને બચાવવા માટે ચાણક્યએ નીતિશાસ્ત્રમાં એવી અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે, જે આજે પણ પ્રાંસગિક છે. એક શ્લોકમાં ચાણક્યએ જણાવ્યુ છે કે છેવટે મનુષ્યના જીવનનો સૌથી મોટો ભય કયો છે ? વાંચો આજની ચાણક્ય નીતિ. 
 

ચાણક્ય કહે છે કે બધા પ્રકારના ભયથી બદનામીનો ભય મોટો હોય છ.એ વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ માન-સન્માન સાથે જીવવા માંગે છે. ચાણક્ય કહે છે કે જો કોઈ વ્યક્તિને જીવનમાં કોઈ પણ વસ્તુથી ડર લાગે છે તો એ બદનામીનો હોય છે. વ્યક્તિને ખૂબ જ મુશ્કેલીથી સમાજમાં માન-સન્માન મળે છે. જેના દમ પર તે શાનથી જીવે છે.  પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને બદનામીનો ડર સતાવે છે ત્યારે તેનુ સુખ ચેન બધુ જ છિનવાય જાય છે. 
 
બદનામી એવો ડર છે જે વ્યક્તિ માટે સૌથી મોટુ ચિંતાનુ કારણ બની જાય છે. તેનાથી તે સગાસંબંધીઓની સાથે જ સમાજથી પણ દૂર થવા માંડે છે. આવો વ્યક્તિ માનસિક દબાણમાં જીવે છે અને કોઈની સાથે જલ્દી મિક્સ થતો નથી. બદનામીના ભયથી તે ખુદને કૈદ પણ કરી શકે છે. 
 
તેથી જીવનમાં જ્યારે પણ અંતરઆત્મા સચેત કરે તો એકવાર વિચાર જરૂર કરો કે શુ કંઈક ખોટુ થવા જઈ રહ્યુ છે કે પછી હુ કંઈક ખોટુ તો નથી કરી રહ્યો ને. વ્યક્તિનો એક ખોટો નિર્ણય તેને બદનામીના રસ્તા પર લઈ જાય છે. તેથી નિર્ણય હંમેશા સમજી-વિચારીને જ લેવો જોઈએ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભરૂચ GIDCની નાઈટ્રેક્સ કંપનીમાં ગંભીર અકસ્માત, એકનુ મોત

India vs South Africa 1st T20I Match : પહેલી મેચમાં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, કોને મળશે તક અને કોણ થશે બહાર ?I

IPL 2026 ઓક્શન માટે 350 ખેલાડીઓની ફાઈનલ લિસ્ટ તૈયાર, ક્વિંટન ડી કૉક ની સરપ્રાઈઝ એંટ્રી

VIDEO: સાઈ સુદર્શને અમદાવાદમાં ચોક્કા-છક્કાની કરી ધમાકેદાર બેટિંગ, 14 બોલમાં બનાવી નાખ્યા 64 રન, બનાવી અણનમ સેંચુરી

એલોન મસ્કની સ્ટારલિંક ભારતમાં આવી ગઈ છે, હવે ઇન્ટરનેટ ઝડપથી પ્રસારિત થશે, 1 મહિનાનો પ્લાન મનને ચોંકાવી દેશે.

વધુ જુઓ..

ધર્મ

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments