Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી સુવાકય - ધ્યાન કરવાથી તમને શું મળ્યું?

Webdunia
રવિવાર, 22 એપ્રિલ 2018 (13:53 IST)
ધ્યાન કરવાથી તમને શું મળ્યું?
 
દીકરાઓ આજે બધા લોકો એમની લાઈફસ્ટાઈલમાં આટલા વ્યસ્ત થઈ ગયા છે કે એને કોઈ વાતની કાળજી જ નહી કે એ કેવી રીતે એમના જીવનમાં થોડી કાળજી રાખીને બધું કઈક મેળવી શકે છે 
 
તો આજે આપણે જાણીએ કે ધ્યાન કરવાથી શું થાય છે. 
 
ભગવાન બુદ્ધ એક સભામાં લોકોથી પૂછ્યું કે તમે 'ધ્યાન કરવાથી તમને શું મળ્યું?' 
 
જવાબ મળ્યું કે "કશું જ નથી"  ! 
 
પણ ભગવાબ બુદ્દે કહ્યું "કશું નથી" 
 
ઠીક છે પણ મેં ધ્યાન કરવાથી બધું કઈક ગુમાવ્યું છે .  જેમ કે જેમ કે ક્રોધ, ચિંતા, ડીપ્રેશન, ઉદાસીનતા, ઘડપણ અને મૃત્યુનો ડર. આ બધું મેં ગુમાવ્યું છે . 
 
એ સત્ય છે કે વીતી ગયેલ દિવસ અને બોલાયેલ શબ્દ ફરી પાછા નથી આવતા પરંતુ સમય દરેક નો આવે છે.
પરંતુ વ્યવહાર અને વાણી ઉપર સંયમ રાખ્યો હશે તો તમારે થૂંકેલું ચાટવું નહિ પડે. 
 
તમારા ક્રોધને સમસ્યાના ઉકેલમાં જોતરવો, વ્યક્તીઓ પ્રત્યે નહીં; 
 
આપણે વારંવાર જે કરીએ છીએ તે જ આપણે બનીએ છીએ. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

આગળનો લેખ
Show comments