Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુરૂ કેવું હોવો જોઈએ

Webdunia
રવિવાર, 3 માર્ચ 2019 (16:13 IST)
હરિહર આદિક જગતમાં પૂજ્ય દેવ જો કોય 
સદગુરૂની પૂજા કરે તો બધાની પૂજા હોય 
 
કેટલા પણ કર્મ કરી લો ,કેટલી પણ ઉપાસનાઓ કરો , કેટલા પણ વ્રત અને અનુષ્ઠાન કરો   , કેટલા પણ ધન એકત્રિત કરી લો અને કેટલા પણ વિશ્વના રાજ્ય ભોગ લો પણ જ્યારે સુધી સદગુરૂના દિલના રાજ્ય તમારા દિલ સુધી નહી પહોંચતા. સદગુરૂઓના હૃદયના ખજાના તમારા હૃદયમાં નહી નાખી શકતા જ્યાં , જ્યારે સુધી તમારા હૃદય સદગુરૂના દિલને  કાબિલ નહી થતા. ત્યારે સુધી બધા કર્મ , ઉપાસનાઓ , પૂજાઓ અધૂરી રહી જાય છે. દેવી-દેવતાઓની પૂજા પછી પણ કોઈ પૂજા બાકી રહી જાય છે પરંતુ સદગુરૂની પૂજા પછી કોઈ પૂજા નહી બાકી રહેતી. 
 
*સદગુરૂ અંતકરણના અંધકારને દૂર કરે છે. 
*ગુરૂઆત્મજ્ઞાનના ઉપાયો જણાવે છે. 
*ગુરૂ  દરેક શિષ્યમાં નિવાસ કરે છે. 
*ગુરૂ જગમગ જયોતિના સમાન છે જે શિષ્યની બુઝાયેલી હૃદય જ્યોતિને પ્રગટાવે છે. 
*ગુરૂ મેઘની રીતે શિષ્યની જ્ઞાનવૃષ્ટિમાં સ્નાન કરાવે છે. ગુરૂ એવા વૈદ્ય છે જે ભવરોગને દૂર કરે છે. 
*ગુરૂ માલી છે જે જેવનરૂપી વાટિકાને શોભિત કરે છે. 
*ગુરૂ અભેદના રાજ જણાવી ભેદમાં અભેદના દર્શન કરવાની કલા જણાવે છે. આ દુખરોપ સંસારમાં ગુરૂકૃપાના એક *એવા અમૂલ્ય ખજાનો છે જે મનુષ્યના આવાગમનના કલાચક્ર થી મુક્તિ આપે છે. 
 
જીવનમાં સંપત્તિ , સ્વાસ્થય સત્તા પિતા પુત્ર ભાઈ મિત્ર અને જીવનસાથી થી વધારે જરૂરત સદગુરૂની છે. સદગુરૂ શિષ્યને નવી દિશા આપે છે સાધનાના માર્ગ જણાવે છે અને જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. 
 
સાચા સદગુરૂ શિષ્યની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરે છે. યોગ શિક્ષા આપે છે. જ્ઞાનની મસ્તી આપે છે. ભક્તિમાં સરિતાના વાહન કરાવે છે અને કર્મમાં નિષ્કામતા શિખડાવે છે. આ નશ્ચર શરીરમાં અશરીરી આત્માના જ્ઞાન કરાવીને જીવતામાં જ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments