Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંગળવાર વિશેષ - આજે શુ કરશો કે દરેક કામ સહેલાઈથી થઈ જાય

Webdunia
મંગળવાર, 16 એપ્રિલ 2019 (10:50 IST)
- મંગળવાર તેની પ્રકૃતિ ઉગ્ર છે. મંગળવારનો દિવસ હનુમાનજી નો છે. દરેક કાર્યમાં મંગળકારી પરિણામ પ્રાપ્ત કરવા માટે મંગળવારે ઉપવસ કરવો જોઈએ. 
 
આ કાર્ય કરો 
 
- આ દિવસે લાલ ચંદન કે ચમેલીનુ તેલમાં મિશ્રિત સિંદુર લગાવો 
- મંગળવારે બ્રહ્મચર્યનો દિવસ છે. આ દિવસે શક્તિ એકત્રિત કરવાનો દિવસ છે. 
- દક્ષિણ, પૂર્વ, આગ્નેય દિશામાં યાત્રા કરી શકો છો. 
- શસ્ત્ર અભ્યાસ, શોર્યના કાર્ય, વિવાહ કાર્ય કે કેસની શરૂઆત કરવા માટે આ દિવસ યોગ્ય છે. 
- વીજળી, અગ્નિ કે ધાતુઓથી સંબંધિત વસ્તુઓનુ ખરીદ-વેચાણ કરી શકો છો. 
- મંગલવારે દેવુ ચુકવવા માટે સારો દિવસ માનવામાં આવે છે. આ દિવસે દેવુ ચુકતે કરવાથી ફરી ક્યારેય ઋણ લેવાની જરૂર પડતી નથી. 
 
આ કાર્ય ન કરશો 
- મંગળવાર સેક્સ માટે ખરાબ છે. તેથી આ દિવસે સેક્સ કરવાથી બચવુ જોઈએ 
- મંગળવારે મીઠુ ન ખાવુ જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે અને દરેક કાર્યમાં અવરોધ આવે છે 
- પશ્છિમ, વાયવ્ય અને ઉત્તર દિશામાં આ દિવસે યાત્રા કરવી વર્જિત છે. 
- મંગલવારે માંસ ખાવુ સૌથી ખરાબ હોય છે. તેથી સારી એવી લાઈફમાં તોફાન આવી શકે છે. 
- મંગળવારે કોઈને ઉધાર ન આપવા જોઈએ નહી તો એ પૈસા સહેલાઈથી પરત મળવાના નથી. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ