rashifal-2026

ઘરમાં પૈસા ન ટકતું હોય તો રવિવારના દિવસે જરૂર કરો આ ઉપાય

Webdunia
રવિવાર, 23 જૂન 2019 (10:37 IST)
દરેક માણસ ધનની ઈચ્છા રાખે છે તે તેની ઈચ્છા હોય છે કે તે આટલું ધમ કમાવી શકે તેની દરેક જરૂરિયાતને સરળતાથી પૂરો કરી શકે. તેથી અમારા જીવનની સૌથી મહત્વનું છે ધન. રવિવારનો દિવસ સૂર્ય ભગવાનનો દિવસ છે. સૂર્ય ભગવાન ધન અને વૈભવના દેવતા ગણાય છે. તેથી આજે અમે તમને સૂર્ય ભગવાનની પૂજા ધન ધાન્ય માટે કરાય છે. જો તમારી પાસે પણ પૈસા નહી ટકતું તો રવિવારે આ સરળ ઉપાય કરી તમે આ કરી શકો છો. 
1. રવિવારના દિવસે એક ગિલાસ પાણી ભરીને તેમાં દૂધ નાખીને માથાની પાસે મૂકી લો. 
સવારે સ્નાન કર્યા પછી આ પાણીને બબૂલના ઝાડમાં નાખી આવો.
 
2. સૂર્ય ભગવાનને જળ ચઢાવો. અને વ્રત કરવાથી નૌકરીમાં પ્રમોશન મળે છે. અને બધી અટકળો દૂર હોય છે. 
 
3. રવિવારના દિવસે કાળા કૂતરા અને ગાયને રોટલી ખવડાવો. 
 
4. રવિવારના દિવસે કાળી વસ્તુ જેમ કે અડદ કાળા કપડા કાળા ચણા કાળા તલ દાન કરવાથી શનિની કૃપા રહે છે. શનિદેવ પ્રસન્ન રહે છે. 
 
5. રવિવારના દિવસે સાંજે ચોમુખી દીવો સળગાવવાથી ધન વૈભવ અને નોકરીમાં વૃદ્ધિ અને પ્રસિદ્ધી મળે છે. 
 
6. રવિવારના તાંત્રિક ઉપાય એશ્વર્ય અને સુખ સમૃદ્ધિ માટે આ ઉપાય કરવું છે. રવિવારે સૂર્ય ભગવાનનો દિવસ હોય છે. તેથી 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ઉમરેઠના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પરમારનું દુઃખદ અવસાન

કાકીની હત્યા: ભત્રીજા શિવ પૂજાને નફરત કરતો હતો, તેને ગોળી મારીને સીધો પોલીસ સ્ટેશન ગયો.

અમદાવાદમાં T20 વર્લ્ડકપ ફાઈનલ પૂર્વે કરોડોના સટ્ટાનો પર્દાફાશ: 2 ઝડપાયા, 46 વોન્ટેડ

વિદ્યાર્થીના હૃદયમાં પાંચ વાર છરી ઘા, અનેક હુમલાઓમાં તેનું મોત

ઈરાન યુદ્ધને કારણે ભારતને ભારે નુકસાન થયું; દુબઈ બંદર પર શાકભાજી અને ફળો સડી ગયા, 1000 કન્ટેનર ડિલિવરીની રાહ જોઈ રહ્યા છે

આગળનો લેખ
Show comments