Webdunia - Bharat's app for daily news and videos

Install App

Totke- જરૂરી કામ માટે નિકળી રહ્યા છો તો સફળતા માટે કરો આ કામ

Webdunia
ગુરુવાર, 29 જૂન 2017 (13:43 IST)
જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ કામથી બહાર નિકળો તો દિવસની શુભતા ખૂબ જરૂરી છે.  અટકળોથી બચવા માટે કેટલાક ઉપાય કારગર છે. 
1. કોઈ પણ જરૂરી કાર્યથી ઘરથી નિકળતા સમયે ઘરના બારણાની બહાર પૂર્વ દિશાની તરફ એક મુટ્ઠી ધુઘંચી(લાલ-કાળી ગુંજા એક પ્રકારની વન ઔષધિ જે ઘણા રોગોમાં કામ આવે છે) ને મૂકી તમારું કાર્ય બોલતા, તેઆ પર બળપૂર્વક પગ મૂકી, કાર્ય માટે નિકળી જાઓ. તો જરૂર જ કાર્યમાં સફળતા મળશે. 
 
2.કોઈ પણ કાર્યની સિદ્ધી માટે જતા સમયે ઘરથી નિકળતા પહેલા હાથમાં રોટલી લો. રસ્તામાં જ્યાં પણ કાગડા જોવાય, ત્યાં રોટલીના ટુકડા નાખવું અને આગળ વધી જાઓ. તેનાથી સફળતા મળે છે. 
 

3. જો કોઈ કામથી જવું હોય, તો એક લીંબૂ લો તેના પર 4 લવિંગ દબાવી આ મંત્રનો જાપ કરો.ॐ શ્રી હનુમતે નમ: . 21 વાર જાપ કર્યા પછી તેને સાથે લઈ જાઓ. કામમાં કોઈ મુશ્કેલી નહી આવશે. 
4. ચપટી હીંહ તમારા ઉપરથી ઉતારીને ઉત્તર દિશામાં ફેંકી નાખો. 
5. સવારે ત્રણ લીલી ઈલાયચીને જમણા હાથમાં "શ્રીં શ્રીં બોલો અને ખાઈ લો પછી બહાર જવું. 

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ઘરમાંથી 13 લાખનો હાથ ફેરો કર્યો

અમદાવાદથી દીવ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, કાર સીધી જ દુકાનમાં ઘૂસી ગઈ એકનું મોત

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

આગળનો લેખ
Show comments