Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યારે પણ જશો બેંક રો કરો આ સરળ ઉપાય , વધતી રહેશે ઈનકમ

Webdunia
મંગળવાર, 22 નવેમ્બર 2016 (16:57 IST)
વર્તમાન સમયમાં જે રીતે મોંઘવારી વધી રહી છે , ઈનકમ તેમની અપેક્ષા બહુ ઓછી છે. કેટલાક એવા પણ છે જેમની આવકનું કોઈ નક્કી સ્ત્રોત જ નહી હોય. 
 
એમાં તેમના જીવન-ગુજરાન એક મોટી સમસ્યા બની જાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ , જો કોઈ સાધારણ ઉપાય વિધિ-વિધાન પૂર્વક કરાય તો ઈનકમનો સ્ત્રોત સ્થાઈ થઈ જશે. સાથે જ તેમાં વધારો પણ થશે. 
ઉપાય-1 
જ્યારે પણ તમે બેંકમાં પૈસા જમા કરાવવા કે કાઢ્વા જાવ તો મન જ મનમાં લક્ષ્મી મંત્રના જાપ કરતા રહો. જો લક્ષ્મી મંત્ર યાદ ન હોય તો વિષ્ણુમંટ્ર જપ કરી શકાય 
 
છે. આવું કરવાથી લેવડ-દેવડમાં તમને લાભ થશે. સાથે જ બેંકમાં જમા રાશિમાં વધારો થશે. નીચે કેટલાક મંત્ર આપ્યા છે એમાંથી કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો. 
મંત્ર 
1. ૐ મહાલક્ષ્મયૈ નમ:  
2. ૐ હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ  નમ:  
3. ૐ નમો ભગવતે વાસુદેવાય નમ:  
4. ૐ વિષ્ણવે  નમ: 
5. ૐ નમો નારાયણ: 
 
 
 
 
 
 

ઉપાય 2- શુક્લ પક્ષના શુક્રવારે યથાશક્તિ(જેટ્લું શકય હોય) ચોખા ભગવાન શિવના મંદિરમાં લઈ જાઓ . હવે તમારા બન્ને હાથમાં જેટલા ચોખા આવી જાય તેટલા શિવજીને અર્પણ કરી નાખો અને ભગવાન શિવથી ધન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો. જેટલા ચોખાના દાણા શિવજીને અર્પણ કરશો , તેટલા હજાર ગણું ફળ મળે છે. હવે વધેલું ચોખા ગરીબોને વહેંચી નાખો. આ ઈનકમ વધારવાના અચૂક ઉપાય છે. 
 

ઉપાય 3 - દરેક શુક્રવારે તુલસીના છોડની સામે ગાયના ઘીનો દીપક પ્રગટાવી નીચે આપેલા મંત્રનો જાપ કરો. આ ઉપાયથી તમને બેંક અકાઉંટમાં ધન હમેશા વધતો રહેશે. જો તમે કોઈ ઑફિસમાં કામ કરો છો કે તમારી દુકાન છે તો તમે તમારા વર્ક ટેબલ પર મોતી શંખ પણ મૂકો. આ ઉપાય કરવાથી નક્કી જ બેંક બેલેંસ વધવા લાગે છે. 
મંત્ર - ૐ શ્રીં  શ્રીં શ્રીં

ઉપાય 4-   જ્યારે કોઈ મહીનાના કૃષ્ણપક્ષમાં ભરણી નક્ષત્ર આવે તો તે દિવસે પાણીથી ભરેલા ચાર કળશ લઈને કોઈ સુનશાન જગ્યા પર જઈ અને ત્યાં તે કલશને રાખી ચુપચાપ ચાલ્યા આવો. પછી બીજા દિવસે જઈને જે કળશ ખાલી મળે , તેને ઘરે લઈ આવો , બાકીને ત્યાં જ મૂકી દો. ખાલી કલશને ઘરના એકાંતના ખૂણામાં મૂકીને તેમની પૂજા કરો તે માણસ પર લક્ષ્મી પ્રસન્ન થઈને તેના જ ઘરમાં નિવાસ કરે છે. 

ઉપાય 5- ધન પ્રાપ્તિના ઉપાયમાં ઘણી વસ્તુઓનો ઉપયોગ પણ કરી શકાય છે. જે માતા લક્ષ્મીને પ્રિય છે. એવી જ એક વસ્તુ છે સમુદ્રથી નિકળતી કૉડીઓ. જોવામાં બહુ જ સાધારણ હોય છે , પણ તેમનો સીધો અસર બહુ વધારે હોય છે. તેમના ઉપાયથી ઈનકમ વધવા લાગે છે. 

ઉપાય 6- બુધવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કરી લક્ષ્મીજીને મૂર્તિકે ફોટા સ્થાપિત કરો. ત્યારબાદ મૂર્તિ કે ફોટાની વુધિવત પૂજા કરો. લક્ષ્મીજીની ચરણો પર ઈત્ર લગાડો અને ત્યારબાદ ની ચે લખેલું મંત્રના 5 માલા જાપ કરો. ૐ હ્રીં એં ક્લીં  શ્રીં

ઉપાય 7 - કોઈ ગુરૂવારે એક પીળા રંગનો રૂમાલ કે કોઈ કપડા લઈને કોઈ એવા મંદિરમાં જાઓ , જ્યાં તુલસીનો છોડ લાગ્યું હોય. હવે તે તુલસીના છોડના આસ-પાસ જે ઘાસ લાગી હોય તેને તોડીને કપડાકે રૂમાલમાં રાખીને પરત આવી જાઓ. તેને વ્યાપાર સ્થલ કે ઘરમાં મૂકી દો. થોડા જ દિવસોમાં વ્યાપારમાં વૃદ્ધિ અને ધનની વધારો જોવાશે. 

ઉપાય 8 - એક પીળા કપડા પર કંકુથી 5 વાર નીચે લખેલું મંત્ર લખો.  હવે આ કપડા પર 5 કોડી , 5 કમળના ફૂલ  , 5 ગોમતી ચક્ર અને 1 મોતી શંખ રાખી શુક્રવારની રાત્રે કોઈ લક્ષ્મી મંદિરમાં ચુપચાપ મૂકી આવો. આ ઉપાયથી જલ્દી જ તમારી ઈનકમના સ્ત્રોત  સ્થાઈ થઈ જશે. અને તેમાં વધાઅરો પણ થશે . ૐ શ્રીં શિવત્વં ૐ શ્રીં

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

આગળનો લેખ
Show comments