Festival Posters

તાંત્રિક પ્રયોગોના કાપ માટે આ જરૂર વાંચો

Webdunia
શુક્રવાર, 2 નવેમ્બર 2018 (12:07 IST)
કાનૂની સમસ્યાઓના ઉકેલ માટે- નારિયેળ પર ગુલાબી દોરા લપેટીને દેવી વારાહી ચઢાવીને પછી જળ પ્રવાહ કરવું. 
સરકારી સમસ્યાઓ મટાવવા માટે- ગુલાબી કપડામાં  12 બટાટા 12 વાર માથાથી ઉતારીને લક્ષ્મી મંદિરમાં ચઢાવવું. 
તાંત્રિક પ્રયોગો માટે- ગુલાબી સ્કેચ પેનથી તેમનો નામ અરીસા પર લખીને કોઈ ચાર રસ્તા પર જઈને ફેંકી નાખો. 
 
ગુડલક માટે- દેવી લક્ષ્મી કલશ પર ચઢેલા કાકડીનો સેવન કરવું. 
વિવાદ ટાળવા માટે- દેવી લક્ષ્મી પર રોલી, હળદર અને ગુલાલ ચઢાવવું. 
નુકશાનથી બચવા  માટે- દેવી લક્ષ્મી પર ગુલાબી અને સફેદ ફૂલ ચઢાવો. 
પ્રોફેશનલ સક્સેસ માટે- દેવી લક્ષ્મી પર મોલી ચઢાવો. 
એજ્યુકેશનમાં સક્સેસ માટે- દેવી લક્ષ્મી પર વડનો પાન ચઢાવીને ચોપડીમાં મૂકો. 
પારિવારિક ખુશહાલી માટે- દેવી લક્ષ્મી પર ચઢેલ ઈત્રથી ઘરના મેનગેટ પર ચાંદલા કરવું. 
લવ લાઈફમાં સક્સેસ માટે- દેવી લક્ષ્મી પર ચઢેલી મેંદી હાથમાં લગાવવી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Valentine Week દરમિયાન તમારા જીવનસાથી સાથે ફરવાનું આયોજન કરી રહ્યા છો? આ બજેટ-ફ્રેન્ડલી સ્થળો તમારી સફરને યાદગાર બનાવશે

તમિલનાડુના વિરુધુનગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા; તીવ્રતા જાણો

Gandhi Nirvan Diwas : મહાત્મા ગાંધીના 10 અણમોલ વિચાર જે તમારી અંદર ભરી દેશે ઉર્જા

વિરાટ કોહલીનું 27.4 કરોડ ફોલોઅર્સ ધરાવતું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક થયું ગાયબ ? સોશિયલ મીડિયા પર મચી ખલબલી

વહીવટીતંત્ર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની માફી માંગશે; તેઓ પૂર્ણિમાના દિવસે પ્રયાગરાજમાં ગંગામાં ડૂબકી લગાવી શકે છે

આગળનો લેખ
Show comments