Webdunia - Bharat's app for daily news and videos

Install App

અચાનક ધન મળી જાય તો વાત બની જાય... જો તમે ઈચ્છો છો તો આ 6 ઉપાય અજમાવી જુઓ

Webdunia
શુક્રવાર, 2 નવેમ્બર 2018 (07:44 IST)
મેહનતથી મોટું કોઈ ધન નહી. પણ સાંસારિક સુખને મેળવવા માટે જે ધન જોઈએ જો તે ખૂબ મેહનત કર્યા પછી પણ નહી મળી રહ્યું છે તો જરૂરિયાત છે તમારા જીવનની મુશ્કેલીઓને સમાપ્ત કરવાની .. આ 6 સરળ ઉપાય અજમાવીને જુઓ નક્કી લાભ થશે. 
* અચાનક ધન લાભની ઈચ્છા છે તો સફેદ રંગની ધ્વજા પીપળના ઝાડ પર લગાવવી જોઈએ. 
 
* સૂનશાન કૂંવા પર દીપક પ્રગટાવવાથી દુશ્મનનો નાશ અને અચાનક ધન પ્રાપ્તિ હોય છે. દીપક રાત્રે કે સાંજે જ પ્રગટાવવું જોઈએ. દીપક પ્રગટાવ્યા પછી પાછળ વળીને ન જોવું જોઈએ. 
 
* પીપળબા ઝાડ પર તેની છાયામાં ઉભી થઈને જળ ચઢાવવું જોઈએ. જળ ચઢાવવા માટે લોખંડના પાત્ર લેવું જોઈએ. જળમાં ખાંડ, ઘી અને દૂધ પણ મિક્સ કરીવું. આ પ્રયોગથી જીવનમાં ચમત્કારિક રૂપથી અનૂકૂળતા આવવા લાગે છે. 
 
* શુક્રવારના દિવસે કમળાઅ ફૂલ લાવીને તમારી તિજોરીમાં કે કોઈ અલમારીમાં લાલ કપડામાં બાંધીને રાખવું જોઈએ. આવું કરવાથી માણસને તેમની જરૂરિયાત પ્રમાણે ધન સરળતાથી મળે છે. 
 
* નાગકેશરના છોડ  કોઈ શુભ મૂહૂર્તમાં ઘરમાં લગાવવું જોઈએ અને નિયમિત રૂપથી તેની દેખભાલ કરવી જોઈએ. જેમ જેમ છોડ વૃદ્ધિ કરશે તેમ તેમ  તે માણસની આર્થિક સ્થિતિ મજબૂત થતી જશે. 
 
* લક્ષ્મીજીના શ્રીયંત્ર ઘરમાં આર્થિક ઉન્નતિ અને ભૌતિક સુખ સંપદા લઈને આવે છે. તેનાથી સારું કોઈ યંત્ર નથી. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા અને વ્યાપારમાં વૃદ્ધિ માટે શ્રીયંત્ર સર્વશ્રેષ્ઠ છે. શ્રીયંત્ર આર્થિક ઋણથી મુક્તિ અપાવે છે અને સાથે મનોકામના પણ પૂરી કરે છે . 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments