Dharma Sangrah

Totka and Vastu - ટોટકા જ નહી વાસ્તુદોષને પણ દૂર કરે છે Lemon, જાણો કેવી રીતે

Webdunia
ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (17:42 IST)
કોઈ પણ ચારરસ્તા પર પર લીંબૂ જોઈને હમેશા તેનાથી દૂરી બનાવી લે છે. હમેશા લોકો લીંબૂનો ઉપયોગ માત્ર ટોના ટોટકા કે નજત ઉતારવા વગેરેમાં જ કરે છે.

પણ શું તમે જાણો છો કે આ જ લીંબૂ વાસ્તુદોષને પણ ઓછું કરે છે. લીંબૂ આરોગ્ય માટે ફાયદાકારી હોય છે. તેમજ વાસ્તુદોષને પણ દૂર કરવા  પણ સારું હોય છે. લીંબૂનો છોડ ઘરમાં હોવાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં નહી આવતી. ત્યાં જ વાસ્તુદોષનો અસર પણ ઓછું થઈ જાય છે. 
 
- જો તમારા ઘરમાં કોઈ સ્વસ્થ માણસ અચાનક બીમાર પડી જાય  અને કોઈ પણ દવા કામ નહી કરી રહી હોય તો તે માણસ માટે લીંબૂ ખૂબ ફાયદાકારી સિદ્ધ થઈ શકે છે. એક આખું લીંબૂના ઉપર કાળી સ્યાહીથી 307 લખી નાખો અને તે માણસની ઉપર ઉલ્ટી તરફથી સાત વાર ઉતારો. ત્યારબાદ તે લીંબૂના ચાર ભાગ આ રીતે કાપો કે નીચેથી જોડેલ રહે. લીંબૂને ઘરની બહાર કોઈ નિર્જન સ્ર્થાન પર ફેંકી નાખો. 
 
- જો તમે રાત્રે ડરાવના સપનાના કારણે સૂઈ નહી શકતા છો તો ઓશીંકા નીચે એક લીલો લીંબૂ રાખીને સૂવૂ. લીંબૂ સૂકી જયા પછી તેને હટાવીને તેની જગ્યા બીજું લીંબૂ મૂકી નાખો. આવું સતત પાંચ વાર કરવું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

જાપાનમાં બે વાર આવ્યો ભીષણ ભૂકંપ, સુનામીની ચેતાવણી, જાણો કેટલી હતી ભૂકંપની તીવ્રતા

નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી

ગોવા અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ફરાર, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની માંગી મદદ

Khandwa news- દલિત મહિલાને બ્લેકમેલ કરી, તેના પર અનેક વખત બળાત્કાર કર્યો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવ વધ્યા છે કે ઘટ્યા છે? આજના ભાવ જાણો.

આગળનો લેખ
Show comments