Webdunia - Bharat's app for daily news and videos

Install App

કર્જથી મુક્તિ અપાવી શકે છે આ નાનકડો ઉપાય

Webdunia
શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2020 (20:56 IST)
આપણામાંથી ઘણા લોકો કોઈને કોઈ પ્રકારના કર્જમાં ડૂબ્યા રહે છે. તેમના જીવનમાં કર્જની સમસ્યા એક મોટો અવરોધના રૂપમાં સ્થિર થઈ જાય છે.  જ્યોતિષીય દ્રષ્ટિથી કર્જ કોઈની પાસેથી વ્યક્તિગત રૂપે લેવામાં આવ્યુ હોય કે બેંક પાસેથી, વ્યક્તિની કુંડળીમાં છઠ્ઠા ભાવ અને મંગળના પીડિત થતા જ અધિક પરેશાની પેદા થાય છે. જે લોકોની કુંડળીમાં છઠ્ઠા ભાવમાં પાપ ગ્રહયોગ બનેલા હોય છે કે મંગળ ખૂબ જ પીડિત હોય છે તો આવા લોકો જીવનમાં મોટાભાગના સમયે કર્જથી ઘેરાયેલા રહે છે. જ્યોતિષમાં કર્જથી મુક્તિ માટે અનેક ઉપાય સુજાવ્યા છે. તેને કરવાથી સકારાત્મક પર પરિણામ મળે છે. 
 
કર્જ મુક્તિ માટે કરો આ ઉપાય 
 
- રોજ ઋણમોચન મંગલ સ્ત્રોતનો પાઠ કરો 
- ઘરના પૂજા સ્થળમાં મંગળ યંત્રની સ્થાપના કરો અને મંગળ મંત્રની ત્રણ માળા રોજ જાપ કરો. મંત્ર છે. ૐ ક્રામ ક્રીમ ક્રોમ સ: ભૌમાય નમ:  
- દરેક મંગળવારે ગાયને ગોળ જરૂર ખવડાવો 
- દરેક મંગળવારે હનુમાનજીને ચોલા જરૂર ચઢાવો 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments