Festival Posters

કર્જથી મુક્તિ અપાવી શકે છે આ નાનકડો ઉપાય

Webdunia
શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2020 (20:56 IST)
આપણામાંથી ઘણા લોકો કોઈને કોઈ પ્રકારના કર્જમાં ડૂબ્યા રહે છે. તેમના જીવનમાં કર્જની સમસ્યા એક મોટો અવરોધના રૂપમાં સ્થિર થઈ જાય છે.  જ્યોતિષીય દ્રષ્ટિથી કર્જ કોઈની પાસેથી વ્યક્તિગત રૂપે લેવામાં આવ્યુ હોય કે બેંક પાસેથી, વ્યક્તિની કુંડળીમાં છઠ્ઠા ભાવ અને મંગળના પીડિત થતા જ અધિક પરેશાની પેદા થાય છે. જે લોકોની કુંડળીમાં છઠ્ઠા ભાવમાં પાપ ગ્રહયોગ બનેલા હોય છે કે મંગળ ખૂબ જ પીડિત હોય છે તો આવા લોકો જીવનમાં મોટાભાગના સમયે કર્જથી ઘેરાયેલા રહે છે. જ્યોતિષમાં કર્જથી મુક્તિ માટે અનેક ઉપાય સુજાવ્યા છે. તેને કરવાથી સકારાત્મક પર પરિણામ મળે છે. 
 
કર્જ મુક્તિ માટે કરો આ ઉપાય 
 
- રોજ ઋણમોચન મંગલ સ્ત્રોતનો પાઠ કરો 
- ઘરના પૂજા સ્થળમાં મંગળ યંત્રની સ્થાપના કરો અને મંગળ મંત્રની ત્રણ માળા રોજ જાપ કરો. મંત્ર છે. ૐ ક્રામ ક્રીમ ક્રોમ સ: ભૌમાય નમ:  
- દરેક મંગળવારે ગાયને ગોળ જરૂર ખવડાવો 
- દરેક મંગળવારે હનુમાનજીને ચોલા જરૂર ચઢાવો 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

UP Crime - રાયબરેલી, યુપીમાં એન્કાઉન્ટર: 4 ધરપકડ

દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ, પહાડી રાજ્યોમાં વરસાદ/બરફ પડવાની શક્યતા, મધ્ય ભારતમાં ઠંડીનું મોજું ચાલુ રહેશે

Video સ્ટંટ દરમિયાન પેરાશૂટ વિમાનમાં ફસાઈ ગયું, સ્કાયડાઇવર હવામાં લટકતો રહ્યો

IND vs SA: ટીમ ઈંડિયાની હારનો સૌથી મોટો વિલન છે આ ખેલાડી, સતત ફ્લોપ છતા પણ ટીમમા સ્થાન પાક્કુ

બાલાઘાટમાં, શિવલિંગ પર મટન ગ્રેવી રેડવામાં આવી જળ ચઢાવવાના વાસણમાં મટન ગ્રેવી

આગળનો લેખ
Show comments