Webdunia - Bharat's app for daily news and videos

Install App

સિંદૂરના આ ઉપાયોથી સંવરી જશે તમારું જીવન

Webdunia
બુધવાર, 8 માર્ચ 2017 (17:42 IST)
સિંદૂર એટલે કે કંકુ હિંદુ ધર્મમાં ખાસ મહત્વ છે. પરિણીત સ્ત્રિયો સિંદૂરથી તેમની માંગ ભરે છે જેનાથી તેમના પતિની ઉમર લાંબી હોય. દેવી ને પૂજનના માટે પણ કંકુના પ્રયોગ કરાય છે. પણ શું તમે જાણો છો કે તે સિવાય પણ સિંદૂરના ઘણ અપ્રયોગ છે જે તમારી મનોકામના પૂરી કરી શકે છે. 
*પતિ-પત્નીના વચ્ચે પ્રેમ વધારવા માટે પણ કંકુના પ્રયોગ કરાય છે. રાત્રે સૂતા સમયે પત્નિઓ તેમના પતિના ઓશીંકા નીચે મૂકી દો. બન્ને વચ્ચે ટકરાવ ઓછું થશે અને પ્રેમ વધશે. 
 
*ઘરના મુખ્ય દ્બાર પર તેલમાં કંકુઅ મિકસ કરી લગાવો. આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ નહી કરતી. તે 40 દિવસ સુધી સતત કરો. 
 
*જો તમને લોહી સંબંધી કોઈ રોગ  છે તો પીડિત છે, તો કંકુઅ ને તેમના ઉપરથી ઉતારી. ત્યારબાદ આ કંકુને વહેતા જળમાં  પ્રવાહિત કરી નાખો. આ ઉપાય પાંચ વાર કરો. 
 
*જો તમારા ઘર પર મુશ્કેલીઓ ઓછી થવાના નામ નહી લઈ રહી હોય તો હનુમાન ભગવાનને ચમેલીના તેલમાં કંકુ મિકસ કરી ચઢાવો. આ કાર્ય 5 મંગળવારે અને શનિવારે કરો, તમારા પર મુશ્કેલીઓ ઓછી થઈ જશે. 
 
* ઘરના મુખ્ય દ્વાએર પર ગણેશની ફોટા સ્થાપિત કરો અને તેના પર કંકુના ટીકા કરો. આવું કરવાથી ઘરમાં લક્ષ્મી માતાની કૃપા બની રહે છે. અને સુખ શાંતિ રહે છે. 
 
 
 

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આગળનો લેખ
Show comments