Festival Posters

Monday to Sunday સુધી આ વસ્તુઓ ન ખાશો, ક્યારેય ડોક્ટર પાસે જવુ નહી પડે(see video)

Webdunia
બુધવાર, 8 નવેમ્બર 2017 (12:03 IST)
જ્યોતિષશાસ્ત્ર એક એવી વિદ્યા છે જેનાથી દરેક સમસ્યાનો હલ મેળવી શકાય છે. સ્વસ્થ તનથી જ મન અને ધનને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે. તિથિ અને નક્ષત્રો ઉપરાંત અઠવાડિયાના 7 દિવસ ગ્રહો મુજબ કેટલીક વસ્તુઓનુ સેવન ન કરવાથી વ્યક્તિ હંમેશા આરોગ્યપ્રદ રહે છે.  તેને ક્યારેય ડોક્ટર પાસે જવાની જરૂર પડતી નથી. 
 
સોમવારે ખાંડનું સેવન ન કરો... માન્યતા મુજબ તેને ચંદ્રમાનુ ભોજન માનવામાં આવે છે 
 
મંગળવારે ઘી ખાવાથી આરોગ્ય પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે 
 
બુધવારે લીલા શાકભાજીનુ દાન કરવુ શુભ હોય છે.  પણ ખુદ ખાવાથી અશુભ્રતા વધે છે. 
 
ગુરૂવારે દૂધ અને કેળાનું સેવન ન કરો. પણ કેળાનુ દાન જરૂર કરો. આવુ કરવાથી ધનની કમી તો દૂર થશે સાથે સાથે મનોકામનાઓની પૂર્તિ પણ થશે. 
 
શુક્રવારે ખાટી વસ્તુઓ ન તો ખુદ ખાવ કે ન તો કોઈને દાન કરો. 
 
શનિવારે તેલ અને તેનાથી બનેલા પદાર્થ ન ખાશો. આ વસ્તુઓનુ દાન જરૂર કરો. શનિદેવ પ્રસન્ન થશે. 
 
રવિવારે જે મીઠાનુ સેવન નથી કરતા તેઓ સદૈવ રોગમુક્ત રહે છે. 
 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Compensation for flight delays - ફ્લાઈટ લેટ કે સૂચના વગર કેસર થાય તો મળશે વળતર, શુ કહે છે નિયમ

23 દિવસમાં વર્ષોનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો, કારણ કે બાળકનો શ્વાસ પથારીમાં જ બંધ થઈ ગયો... આખી વાર્તા તમને ચોંકાવી દેશે.

ગુજરાતની એક મહિલા ડોક્ટરને નિશાન બનાવીને 15 લાખ રૂપિયાની કોન્ટ્રાક્ટ કિલિંગનો પર્દાફાશ થયો

મહારાષ્ટ્રના પુણેના રમેશ ડાઇંગના છત પર આગ લાગી

ડુંગળી અને લસણે 12 વર્ષનો સંબંધ તોડી નાખ્યો! સ્વાદના આ યુદ્ધે એટલો બધો હોબાળો મચાવ્યો કે પતિ કોર્ટમાં ગયો

આગળનો લેખ
Show comments