Webdunia - Bharat's app for daily news and videos

Install App

દુર્ભાગ્ય પીછો નથી છોડી રહ્યુ તો કરો આ એક નાનકડો ઉપાય

Webdunia
શનિવાર, 20 જાન્યુઆરી 2018 (06:42 IST)
દુર્ભાગ્ય પીછો નથી છોડી રહ્યુ કે તમારા કામ બગડતા જઈ રહ્યા છે તો જ્યોતિષ મુજબ તેનુ કારણ મંગલ બુધ અને રાહુનુ અશુભ હોવુ છે. આ ગ્રહોના અશુભ હોવાથી મુશ્કેલીઓ વધવા માંડે છે. સમજી વિચારેલા કામ પૂરા થતા નથી.  પૈસાનુ નુકશાન પણ સતત થતુ રહે છે.. આ ત્રણ ગ્રહોને કારણે ખોટા નિર્ણય પણ લેવાય જાય છે.  જોબ અને બિઝનેસમાં સતત નુકશાન અને વિવાદ નુ થવુ પણ આ ત્રણ ગ્રહોનુ અશુભ હોવુ જ છે.   જેને કારણે કંફ્યૂજન વધે છે. પરિવાર કે કોઈ નિકટના લોકો વચ્ચે મતભેદ પણ થાય છે.  આ ગ્રહોની અશુભ અસરથી બચવા માટે જ્યોતિષમાં કેટલાક મુશ્કેલ અને કેટલાક સહેલા ઉપાય બતાવ્યા છે.  તેમાથી 1 સહેલો ઉપાય અમે તમને બતાવી રહ્યા છીએ. જેને તમે સતત 40 દિવસ સુધી કરશો તો તમને પરેશાનીઓમાંથી મુક્તિ મળશે. 
 
આવો જાણો એ ઉપાય 
 
- ઘરની બહાર કૈક્ટસ લગાવો. રાત્રે સૂતી વખતે 1 લોટો પાણી માથા પાસે મુકો. સવારે ઉઠીને કોઈની સાથે વાત કર્યા વગર એ પાણી કૈકટ્સમાં નાખી દો.  સૂર્યાસ્ત પહેલા 1 લોટો પાણી ફરીથી એ છોડમાં નાખો. આવુ 40 દિવસ સુધી કરો.  ત્યારબાદ કુંડ સહિત આ છોડને જંગલમાં કે કોઈ ગાર્ડનમાં છોડી આવો. 
 

સંબંધિત સમાચાર

પ્રચંડ ગરમી ઝાડાઊલટી, ટાઇફોઇડ રોગચાળા વકર્યો

ISISના ચારેય આતંકીઓ સ્યુસાઇડ બોમ્બર બનવા તૈયાર હતાઃ DGP વિકાસ સહાય

ગુજરાત ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી ISISના 4 આતંકવાદીઓ ઝડપ્યા

દાહોદના વરરાજાની ગાડીમાંથી મધ્યપ્રદેશની દુલ્હન કીડનેપ, બે આરોપીઓ રાઉન્ડઅપ

ગુજરાતમાં નહીં મળે ગરમીથી રાહત, રાજ્યના આ શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

આગળનો લેખ
Show comments