Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુભ ફળ મેળવવા માટે કાળા તલના 5 ઉપાય

Webdunia
મંગળવાર, 31 જુલાઈ 2018 (17:36 IST)
જ્યોતિષમાં કાળા તલને અચૂક શાસ્ત્ર કહ્યું છે કહેવું છે કે તેનો ઉપયોગ વિધિ સાથે કરાય તો તરત શુભફળ મળવા લાગે છે. 
દરરોજ એક લોટા શુદ્ધ જળ ભરો અને તેમાં કાળા તલ નાખી દો. હવે આ જળને શિવલિંગ પર ૐ નમ: શિવાય મંત્ર જપ કરતા ચઢાવો. જળ પાતળી ધારથી ચઢાવવું અને મંત્ર જપ કરતા રજો. જળ ચઢાવ્યા પછી ફૂલ અને બિલ્વ પત્ર ચઢાવો. મનની ઈચ્છા પૂરી થવાની શકયતા પ્રબળ થઈ જાય છે. 
 
કુંડળીમાં શનિના દોષ હોય કે શનિની સાઢેસાતી કે ઢૈય્યા ચાલી રહી હોય તો કોઈ પવિત્ર નદીમાં દર શનિવારે કાળા તલ પ્રવાહિત કરવું જોઈએ. આ ઉપાયથી શનિના દોષોની શાંતિ હોય છે. 
 
દૂધમાં કાળા તલ મિક્સ કરી પીપળ પર ચઢાવો. તેનાથી ખરાબ સમય દૂર થઈ શકે છે. આ ઉપાય દર શનિવારે કરવું જોઈએ. 
 
કાળા તલનું દાન કરો. તેનાથી રાહુ-કેતુ અને શનિના ખરાબ પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. 
 
કાલસર્પ યોગ, સાઢેસાતી, ઢૈય્યા, પિતૃદોષ વગેરેમાં પણ આ ઉપાય કરી શકાય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

31 માર્ચનું રાશિફળ - આજે માં દુર્ગાના આશિર્વાદથી આ રાશિના ઘરે આવશે સુખ સમૃદ્ધિ

31 March To 6 April: - આ અઠવાડિયે આ 4 રાશિઓને તેમના જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે, જાણો તમારું ભવિષ્ય

29 માર્ચનું રાશિફળ - આજે સૂર્ય ગ્રહણનાં દિવસે આ રાશીઓએ તબિયતનું ધ્યાન રાખવું

Solar Eclipse 2025: વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આ રાશિઓના લોકોની વધારશે મુશ્કેલી, જાણો તમારી રાશિ પર શું થશે અસર ?

Surya Grahan 2025: શનિના નક્ષત્રમા લાગશે વર્ષનુ પહેલુ સૂર્ય ગ્રહણ, જાણો દેશ દુનિયા પર શુ થશે અસર

આગળનો લેખ
Show comments