Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો Salary આવતા જ ખત્મ થઈ જાય છે, તો તમારે કરવો જોઈએ આ ઉપાય

Webdunia
બુધવાર, 6 ડિસેમ્બર 2017 (13:46 IST)
1. સેલેરીની સમસ્યા 
ઘણા લોકોની સાથે આવું થાય છે કે સેલેરી આવતા જ ખત્મ થઈ જાય છે અને બચત થતી નથી.  હજાર કોશિશ પછી પણ પૈસા  ટકતા નથી અને પછી મહીનો ખત્મ થતા સુધી બીજાની આગળ હાથ ફેલાવવા પડે છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો તમારે રવિવારે આ જ્યોતિષીય ઉપાય જરૂર કરવો જોઈએ. આ ઉપાયોથી જરૂર તમારી આ સમસ્યાનો ઉકેલ થઈ જશે. 
 
2. સૂર્યદેવ - સૂર્ય દેવને યશ અને વૈભવનો કારક ગણાય છે અને રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત હોય છે. જો આ દિવસે કોઈ સૂર્યદેવની સાચા મનથી આરાધના કરે તો તે માણસના ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે. એવા લોકોને ક્યારે પણ ધનધાન્યની કમી રહેતી નથી. 
 
3. જો સેલેરી જલ્દી ખત્મ થવાના કારણથી તમે હમેશા પરેશાન રહો છો તો તમારા રવિવારની રાત્રે સૂતા સમયે એક ગ્લાસ દૂધ ભરીને તમારા માથા પાસે રાખવું પણ ગ્લાસ રાખતા સમયે એ  વાતનું ધ્યાન રાખો કે ઉંઘમાં પણ ગ્લાસ તમારા હાથથી પડી ન જાય.  બીજા દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કર્યા પછી તે દૂધને કોઈ બબૂલના ઝાડમાં ચઢાવી દો. 
 
4. તમારે આ ઉપાય નિયમિત દર રવિવારે કરવાનો છે. આ ઉપાયથી નક્કી જ તમને ફાયદો થશે અને તમારી આર્થિક પરેશાનીઓ પણ દૂર થશે. 
 
5. સૂર્ય યંત્ર - સફળતા અને વૈભવ પ્રદાન કરતા સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે તમે તમારા ઘરમાં સૂર્ય યંત્રની સ્થાપના કરી શકો છો. આ યંત્રના પ્રભાવથી તમારા કેરિયર અને કામમાં સફળતા જરૂર મળશે. 
 
 

સંબંધિત સમાચાર

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

આગળનો લેખ
Show comments