Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્યારે ન કરવા આ ટોટકાના ખોટા પ્રયોગ, પીળી સરસવના ટોટકા કરતા જ અસર જોવાશે

Webdunia
સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (13:19 IST)
પીળી સરસવ એક બહુ સામાન્ય વસ્તુ છે પણ તંત્રમાં તેને ખાસ સ્થાન આપ્યું છે
પ્રાચીન તંત્ર શાસ્ત્રમાં પીલી સરસવના કેટલાક પ્રયોગ જણાવ્યા છે જે અચૂક હોય છે અને કરતા જ તરત અસર જોવાય છે.  
આમ તો આ ઉપાયને  ક્યારે પણ કોઈનો ખરાબ કરવા માટે ઉપયોગ નહી કરવા જોઈએ. 
જો કોઈ માણસ પર ભૂત-પ્રેત વગેર છે તો સરસવના થોડા દાણા તેના ઉપરથી ઉતારીને સળગાવી નાખો. બધા નકારાત્મક શક્તિઓનો અસર ખત્મ થઈ જશે. 
 
ત્રણ જુદા-જુદા નાના વાસણમાં તલ આખો ધણા અને આખું મી ઠું મિક્સ કરીને વ્યાપાર સ્થળ પર મૂકી દો. 
 
તેનાથી વ્યાપારમાં વૃદ્ધિ થવા લાગશે અને ગ્રાહકીમાં સાફ અસર જોવાશે. 
 
જો કોઈ પ્રબળ શત્રુ તમને બહુ પરેશાન કરી રહ્યા હોય તો પીલી સરસવ અને તેલનો દીપકમાં હળદર નાખીને તેની સામે બેસીને 
ૐ બંગ્લાયૈ નમ: મંત્રનો જાપ કરો. એવું સતત થોડા દિવસ સુધી કરવાથી મોટાથી મોટું શત્રુ પણ તમારો પીછો મૂકી નાખશે અને મિત્રવત વ્યવહાર કરવા લાગશે. 
 
સરકારી ઉદ્યોગ કે વિભાગમાં કોઈ કામ અટકી ગયું છે તો ખૂબ પ્રયાસ પછી પણ નહી થઈ રહ્યા હોય તો પીળી સરસવને આકના દૂધમાં મિક્સ કરે હવન કરો.  જલ્દી જ ફાયદો જોવાશે. 
 
જો કોઈ કારણ કોઈ દવા અસર નહી કરી રહી હોય અને રોગ વધતા જઈ રહ્યા હોય તો આ ઉપાય બહુ જ કારગર છે. 
 
સરસવના તેલનો દીપક પ્રગટાવીને તેની સામે ૐ હ્રો જૂં સ: મંત્રની એક માળા (108 વાર) જપ કરવા. સતત ચાલીસ દિવસ સુધી આ પ્રયોગ કરવાથી દવાઈઓ કામ કરવા લાગશે અને માણસ ઠીક થઈ જાય છે. 
 
ઘરમાં ક્લેશ રોકવા માટે પીળી સરસવમાં ગોળ, મધ, ગાયનો ઘી, ચંદન, ગૂગલ શિલાજીતની ધૂપ અને નાગરમોથા મિક્સ કરી હવન કરો. 
 
ઘરની બધી મુશ્કેલીઓ શાંત થશે અને પ્રસન્નતાના વાતાવરણ બનીને ઘરમાં સુખ-શાંતિ આવશે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

આગળનો લેખ
Show comments