rashifal-2026

પરીક્ષાના દિવસ, સ્ટૂડેંટસ માટે વાસ્તુ ટિપ્સ

Vastu tips for students

Webdunia
સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (12:55 IST)
મેહનત કર્યા છતાય સારું સ્કોર નહી કરી શકતા હોત તો આ કેટલાક વાતુ ટિપ્સ અજમાવો. 
બાળક સારું સ્કોર નહી કરતો ? ટેસ્ટ પેપર સામે આવતા જ બાળક વાંચવું ભૂલી જાય છે. કે કંફ્યોજ થઈ જાય છે. તેનું કારણ છે કાંસ્ટ્રેશનની કમી. વસ્તુ શાસ્ત્ર મુજબ ઉપાય કરવાથી સારો સ્કોર પણ કરશે અને કાંસ્ટ્રેશન પણ વધશે. 
1. સ્ટડી રૂમ પશ્ચિમ દિશામાં હોય જેથી અભ્યાસ કરતા સમયે ચેહરો પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ. અને કાંસ્ટ્રેશન માટે નીલો કે લીલો રંગ પ્રયોગમાં લેવું જોઈએ. 
2. સ્ટ્ડી ટેબલ પર બ્લૂ રંગમો કલાથ પથારવું કે લેમિનેશન કરો. 
3 . રૂમમાં લીલા રંગના સ્ટડી બોર્ડ લગાવી શકો છો. 
4. ધ્યાન રાખવું કે બાળક બીમના નીચે ન બેસે સ્ટડી રૂમમાં જો અરીસો હોય તો તેને રાતના સમય ઢાંકી નાખો. 
5. સ્ટ્ડી રૂમમાં ટેબલ દીવાલ થી દૂર હોવી જોઈએ. અને ટેબલના સામે જગ્યા હોવી જોઈએ આવું કરવાથી નવા આઈડિયા આવે ચે અને યાદશક્તિ તેજ હોય છે. 
6. આવી રીતે વધારો કાંસ્ટ્રેશન- સ્ટડી રૂમમાં ડાર્ક કલરના પ્રયોગ નહી કરવા જોઈએ. 
7. સ્ટડી ટેબલ પર વધારે સામાન ન મૂક્વા અને સાફ સુથરી હોવી જોઈએ. 
8. જ્યાં બાળક બેસતો હોય ત્યાં તેના પાછળ કોઈ બારણા નહી હોવા જોઈએ. આ ધ્યાન રાખવું. 
9. આ સિવાય સ્ટડી ટેબલ પર ક્રિસ્ટલ મૂકવાથી કાંસ્ટ્રેશન સારું રહે છે. 
10. ર્રૂમનો વાતાવરણ સારું બનાવા માતે પ્રકૃતિથી સંકળાયેલું પોસ્ટર લગાવી શકાય છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Republic Day 2026: પ્રજાસત્તાક દિવસે VVIP સંસ્કૃતિનો અંત આવશે, નદીઓના નામ પર રાખવામાં આવેલા બેસવાના સ્થળોના નામ બદલશે

BMC ચૂંટણીમાં ભાજપની જીતથી ખુશ અમૃતા ફડણવીસે તેમના પતિ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના "વિકાસ પુરુષ" ગણાવ્યા.

100 ગ્રામ ઘી બાબતે સાસુ અને વહુ વચ્ચે થયેલા ઝઘડા બાદ પુત્રવધૂએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી

'ઘરમાં તેલ પડ્યું છે "જા મરી જા" કહીને બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

આગળનો લેખ
Show comments