rashifal-2026

ફરાળી પનીર માલપુઆ

Webdunia
સામગ્રી  - 100 ગ્રામ મસળેલું પનીર, 100 ગ્રામ મસળેલો માવો, અડધો કપ અખરોટ, અડધો કપ દૂધ, 1/4 ચમચી ઇલાયચી પાવડર, તળવા માટે શુદ્ધ ઘી, 1 કપ ખાંડ, અડધો કપ પાણી, ચપટી કેસર.
ગાર્નિશિંગ માટે - પલાળીને કાપેલી બદામ.


બનાવવાની રીત - એક વાસણમાં પનીર, માવો, અખરોટ અને ઇલાયચી નાંખી હાથથી બરાબર મિક્સ કરો. હવે તેમાં દૂધ નાંખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. એક મોટી કઢાઈમાં ધીમી આંચે પાણીની સાથે ખાંડ નાંખો અને ખાંડ ઓગળવા દો. જ્યારે ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય એટલે ગેસની આંચ વધારી દો અને તેમાં કેસર નાંખો. એક તારની ચાસણી બને ત્યાં સુધી ઉકાળો. તેને એક વાસણમાં નાંખીને અલગ રાખો.

હવે માલપુઆ બનાવવા માટે એક તવી પર ઘી ગરમ કરી એક ચમચો પનીરનું મિશ્રણ નાંખો અને ધીમી આંચે રંધાવા દો. જ્યારે તે તૈયાર થાય એટલે તેને ચાસણીમાં ડુબાડો. જ્યારે બધા પુઆ બની જાય અને ચાસણીમાં પલળી જાય એટલે તેને કાઢી દો અને બદામથી ગાર્નિશ કરી સર્વ કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Viral Video- દીકરીએ તેના પિતાને કહ્યું કે તેનો એક બોયફ્રેન્ડ છે અને તે 11 વર્ષથી રિલેશનશિપમાં છે. પછી પિતાએ જે કહ્યું તે વાયરલ થઈ ગયું છે. જુઓ વીડિયો.

Lionel Messi - લિયોનેલ મેસ્સી વનતારાની ખાસ સફર પર, પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથેના અવિસ્મરણીય અનુભવ

PM Modi- પીએમ મોદીને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન મળ્યું

Luthra Brothers- લુથરા બંધુઓને થાઇલેન્ડથી ભારત પ્રત્યાર્પણ; ગોવા પોલીસે 25 મૃત્યુ માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા

Weather Updates- 13 રાજ્યોમાં ધુમ્મસ અને તીવ્ર ઠંડીની ચેતવણી, તમારા વિસ્તારમાં હવામાનની સ્થિતિ જાણો

વધુ જુઓ..

ધર્મ

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

આગળનો લેખ
Show comments