Webdunia - Bharat's app for daily news and videos

Install App

હનુમાનજીના પ્રસાદ ઈમરતી આ રીતે બનાવો

Webdunia
ગુરુવાર, 18 એપ્રિલ 2019 (13:02 IST)
સામગ્રી - 2 કપ અડદની દાળ, 5 કપ ખાંડ, 3 કે 4 ટીપા કેસરી રંગ, ઈચ્છામુજબ ઘી. 
 
બનાવવાની રીત - અડદની દાળ લગભગ 5-6 કલાક સારી રીત પલાળી દો. તેનુ ઝીણુ પેસ્ટ કરીને તૈયાર કરી દો. 2 તારની સાફ કરીને ચાસણી તૈયાર કરીને મૂકી લો. દળેલી અડદની દાળને સારી રીતે ફેંટી લો. જેમા દાળ ઘાટી અને સારી રીતે ફેટી લો. જેનાથી દાળ ઘટ્ટ અને હલકી થઈ જશે. થોડો કેસરી રંગ મેળવીને વધુ ફેંટો. એક ચોખ્ખુ સૂતરના કપડાનો રૂમાલ લો. અને તેની વચ્ચે એક નાનકડું કાણું પાડી લો. દાળનુ પેસ્ટ કપડાની વચ્ચે રાખીને પોટલી બનાવી લો. કપડાંને કસીને પકડીને ફેરવીને જલેબીના આકારમાં પેસ્ટને ઘી માં છોડો. જ્યારે ઈમરતી થોડી કડક થવા માંડે અને રંગ બદલવા માંડે તો ગરમા-ગરમ ચાસણીમાં લગભગ 3 મિનિટ માટે પલાળી દો. ચાસણીમાંથી કાઢીને ઈલાયચી પાવડર ભભરાવીને સર્વ કરો.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments