Dharma Sangrah

Festival Special-કાજૂ મોદક

Webdunia
બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (16:47 IST)
સામગ્રી : કાજૂ પાવડર 11/2 કપ ,વાટેલી ખાંડ 1 કપ ,માવા 1/2 કપ, ઈલાયચી પાઉડર 1/2, ચમચી ઘી-1 ,ચમચી કાર્ન સ્ટાર્ચ 1ચમચી ,ગરમ દૂધ 3 ચમચી . 

બનાવવાની રીત- દોઢ કપ આખા કાજૂ લઈને એને મિક્સીમાં વાટીને તેનો પાવડર બનાવી લો . એક મોટા વાસણમાં પાણી ભરી ગૈસ પર મુકો. પછી તેના પર એક કઢાઈ મુકી તેમાં માવો નાખો. આવું કરવાથી માવો બળશે નહી. હવે એમાં કાજૂ પાઉડર અને વાટેલી ખાંડ નાખો.જ્યારે આ સામગ્રી ગરમ થઈ જાય તો એમાં ઈલાયચી પાઉડર નાખી અને કાર્ન સ્ટાર્ચ નાખી હલાવો.હવે એક ચમચી ઘી નાખી મિશ્રણને 10 મિનિટ સુધી મિક્સ કરો. આ મિશ્રણને  એક વાડકામાં કાઢી લો. હવે એમાં એક ચમચી દૂધ મિક્સ કરી એને લોટ જેવું કરી લો. મોદકનું  મિશ્ર્ણ કઠણ હોવું જોઈએ. હવે લોટને હાથમાં લઈ મોદકનો આકાર આપો. હવે તમારા મોદક તૈયાર છે. એને 15 મિનિટ ઠંડા થવા દો. કાજૂના મોદક તૈયાર છે. આ ત્રણ  દિવસમાં ખાઈ લેવા જોઈએ અને વધુ દિવસ રાખવા હોય તો તેને  ફ્રિજમાં મૂકો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો ગૌતમ ગંભીરને હટાવી દીધો તો વિરાટ કોહલી અને રોહિત શર્માને ના કહીને જુઓ, પૂર્વ બોલર મુનાફ પટેલે BCCI ને આપી ચેતવણી

હંમેશા માટે આખી દુનિયા માટે ખોલી રહ્યો છું હોર્મુજ, ચીન ખૂબ ખુશ થશે - ડોનાલ્ડ ટ્રમ્પ

દુકાનદાર ફોન પર વાત કરતી વખતે અચાનક ગટરમાં પડી ગયો, જેના કારણે ગભરાટ ફેલાયો; ઢાંકણ તૂટી જતાં આ અકસ્માત થયો

મહાકાલેશ્વર મંદિરમાં મોટો ફેરફાર: ભસ્મ આરતી માટે ઓફલાઇન પરવાનગી સમાપ્ત, ઓનલાઈન અને તાત્કાલિક બુકિંગ હવે 200 માં ઉપલબ્ધ, બારી 1 દિવસ અગાઉ ખુલશે

CBSE 10th Result 2026: - CBSE 10માનું પરિણામ જાહેર, અહીં જુઓ

વધુ જુઓ..

ધર્મ

વિષ્ણુ આરતી - ઓમ જય જગદીશ હરે...

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા

અક્ષય તૃતીયા પર કરો આ 9 વિશેષ દાન, નવગ્રહ થશે પ્રસન્ન અને મળશે અનંત પુણ્ય

Amarnath Yatra 2026 Registration- પહેલા આવો, પહેલા મેળવો: અમરનાથ યાત્રા માટે નોંધણી આજથી શરૂ થાય છે, જેમાં કડક આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે

આગળનો લેખ
Show comments