Festival Posters

માવાના ઘુઘરા બનાવવાની રીત

Webdunia
મંગળવાર, 19 માર્ચ 2024 (12:19 IST)
માવાના ઘુઘરા બનાવવાની રીત -

 
ઘુઘરા બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં માવાને છીણી લો. તે દરમિયાન, બીજા બાઉલમાં, મેંદા ને ચાળી લો અને તેમાં ઘી અને દૂધ જેવી બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરો.
મિક્સ કર્યા પછી, ઘુઘરાના લોટને હળવા હાથે બાંધી લો અને અડધો કલાક ઢાંકીને રાખો જેથી તે બરાબર સેટ થઈ જાય.
 
હવે એક પેનમાં એકથી બે ચમચી ઘી નાખી, માવો ઉમેરી ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું. જ્યારે ખોયા કે માવો થોડો બ્રાઉન થવા લાગે ત્યારે તેમાં નારિયેળ નાખીને બરાબર મિક્ષ કરી લો.
હવે માવાને ઠંડુ થવા દો અને તેમાં ડ્રાયફ્રૂટ્સ અને પાઉડર ખાંડ નાખીને બરાબર મિક્ષ કરી લો. તૈયાર છે તમારું ધુઘરાનું સ્ટફિંગ.
 
હવે આપણા લોટના નાના-નાના લૂંઆ બનાવીને એક પછી એક પુરી બનાવો અને વચ્ચે માવાના સ્ટફિંગને ચમચી વડે ભરો અને પછી તેની કિનારી પર પાણી લગાવી ઘુઘરા બંધ કરો.
 
પછી તેના પર કાંટાની મદદથી ડિઝાઈન બનાવો અથવા તમે ઘુઘરાની મશીનથી પણ બનાવી શકો છો, તેને ઘુઘરા બનાવવાનું મશીનમાં રોટલી મુકો અને ફિલિંગ રાખો, મોલ્ડ બંધ કરો અને પછી જે વધારાની પુરી નીકળી રહી છે તેને કાઢી લો.
 
હમણાં જ બનાવેલ ઘુઘરાઓને કપડા વડે ઢાંકી દો જેથી તે તરત સુકાઈ ન જાય અને બધા ઘુઘરા બનાવ્યા પછી આપણે તેને ઘી કે તેલમાં સારી રીતે તળી લઈશું. તો, અમારા માવાના ઘુઘરા તૈયાર છે, તમે પણ હોળી પર આ ઘુઘરાની મજા માણો.

Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Economic Survey -આજે બજેટ સત્રનો બીજો દિવસ છે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે

Ajit Pawar funeral Live : આજે બારામતીની માટીમાં વિદાય લેશે 'દાદા' અજીત પવાર, રાજકીય સમ્માન સાથે કરવામાં આવશે અંતિમ સંસ્કાર

કર્ણાટકમાં બસમાં આગ લાગી, 10 મુસાફરો ઘાયલ; 36 મુસાફરો સવાર હતા

29 જાન્યુઆરી-ભારતીય ન્યૂઝપેપર દિવસ

ન્યૂઝીલેન્ડે ભારતને 50 રનથી હરાવ્યું, ટોચના બેટ્સમેન રહ્યા ફ્લોપ

વધુ જુઓ..

ધર્મ

Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

આગળનો લેખ
Show comments