Biodata Maker

પરિવાર માટે કરોડોની સંપત્તિ છોડી ગઈ આ 4 એક્ટ્રેસ, એકની કમાણી તો હતી 247 કરોડ

Webdunia
સોમવાર, 10 જૂન 2019 (16:29 IST)
બૉલીવુડમાં ઘણી અભિનેત્રીઓની અચાનક મૃત્યુ થઈ ગઈ. આ એકટ્રેસએ ખૂબજ ઓછા સમયમાં ખૂબ નામ કમાવ્યું. આ એવી અભિનેત્રીઓ હતી જેની ગણતરી ફિલ્મ ઈંડસ્ટ્રીની સૌથી વધારે ફી લેનારી એક્ટ્રેસમાં હોય છે. ઓછા સમયમાં દુનિયા છોડી ગઈ આ એક્ટ્રેસએ તેમના સફળ અભિનય કરિયરના સમયે કરોડોની સંપત્તિ કમાણી અને મોત પછી તેમના પરિજન માટે છોડીને ચાલી ગઈ. ચાલો આજે તમને એવી જ 4 એક્ટ્રેસ વિશે જણાવીએ છે. 
તમિલ ફિલ્મોની મશહૂર અદાકારા સૌંદર્યાનો નિધન માત્ર 32 વર્ષની ઉમ્રમાં થઈ ગયું હતું. સૌંદર્યાએ 140થી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. બૉલીવુડ ફિલ્મ સૂર્યવંશમમાં તે અમિતાભ બચ્ચનના અપોજિટ નજર આવી હતી. એક પ્લેન દુર્ઘટનાના સમયે  વર્ષ 2004માં તેમની મોત થઈ ગઈ હતી. જણાવી રહ્યું છે કે 
તે તેમની પાછળ આશરે 50 કરોડની સંપત્તિ છોડી ગઈ. 
બૉલીવુડ એક્ટ્રેસ શ્રીદેવીનો નિધનથી આખું દેશ શોકમાં આવી ગયું હતું. વર્ષ 2018માં દુબઈમાં બાથટબમાં ફિસલવાથી તેમની મૌત થઈ ગઈ હતી. શ્રીદેવીની ગણતરી તે એક્ટ્રેસમાં થતી હતી જેને શોહરતની સાથે ખૂબ પૈસા પણ કમાણી કરી. રિપોર્ટસ મુજબ શ્રીદેવી તેમના પાછળ 247 કરોડથી પણ વધરેની સંપત્તિ છોડી 
ગઈ. 
અભિનેત્રી જિયા ખાનએ ખૂબ ઓછી ઉમ્રમાં બૉલીવુડમાં સફળતા હાસલ કરી લીધી હતી. વર્ષ 2013માં માત્ર 25 વર્ષની ઉમ્રમાં તેને આત્મહત્યા કરી લીધી હતી. જિયાએ તેમના કરિયરમાં અમિતાભ અને આમિર ખાન જેવા મહાન અભિનેતાઓની સાથે કામ કર્યું હતું. એક રિપોર્ટ પ્રમાણે જિયાએ તેમના પાછળ આશરે 10-15 
કરોડની સંપત્તિ છોડી ગઈ. 
બૉલીવુડની સૌથી સુંદર એક્ટ્રેસમાં શામેલ દિવ્યા ભારતીની મૌત માત્ર 19 વર્ષની ઉમ્રમાં થઈ ગઈ હતી. તેમના સમયમાં તે બૉલીવુડની પૉપુલર અને સૌથી વધારે ફી લેનારી એક્ટ્રેસ હતી. માત્ર 14 વર્ષની ઉમ્રમાં તેને ફિલ્મના ઑફર મળવા લાગ્યા હતા. એક વર્ષના નાના સમયમાં તેને 14 ફિલ્મોમાં કામ કર્યું હતું. મીડિયા રિપોર્ટસ પ્રમાણે તે એક ફિલ્મ માટે 25 લાખ રૂપિયા ચાર્જ કરતી હતી. પણ તેમની સંપત્તિની કોઈ જાણકારી નહી છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

આગળનો લેખ
Show comments